- આમચી મુંબઈ
મુંબઇ BMW હીટ એન્ડ રન કેસમાં સામે આવ્યો સનસનીખેજ ખુલાસો
મુંબઈ : મુંબઇ બીએમડબલ્યુ(BMW)હીટ એન્ડ રન કેસમાં સનસનીખેજ ખુલાસો સામે આવ્યો છે. જેમાં આરોપીઓએ મહિલાને 1.5 કિલો મીટર સુધી ઘસેડી હતી અને પછી તેને બોનેટથી ખેંચીને હટાવી હતી અને પછી તેની પર ગાડી ચઢાવીને મિહિર શાહ અને ડ્રાયવર ફરાર થઈ…
- આપણું ગુજરાત
Heavy Rain Alert in Gujarat: ગુજરાત માટે બે દિવસ ભારે વરસાદની આગાહી, આજે 11 જિલ્લાઓમાં એલર્ટ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ધીમુ(Rain in Gujarat)પડ્યુ છે. ત્યારે રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાયકલોનીક સર્ક્યુલેશન અને ઓફસ્યોર ટ્રફના કારણે લગભગ તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને…
- Uncategorized
Kerala Airlines: મુસાફરોને સસ્તા એર ટ્રાવેલની સુવિધા મળશે, દેશમાં વધુ એક એરલાઇન શરુ થશે
દુબઈ: મોંઘી થઇ રહેલી હવાઈ મુસાફરી વચ્ચે દેશના સામાન્ય લોકો માટે મહત્વના સમાચાર છે. દેશમાં વધુ એક એરલાઈન સર્વિસ શરુ થવા જઈ રહી છે, જે નાના શહેરોને જોડશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Ministry of civil aviation)એ લો કોસ્ટ એરલાઇન એર કેરળ(Air…
- નેશનલ
Monsoon 2024: મુંબઈ-હિમાચલ અને ઉત્તરાખંડમાં વરસાદનો કહેર, આ રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી
નવી દિલ્હી : દેશભરમાં ચોમાસાના(Monsoon 2024)આગમન બાદ અનેક રાજ્યોમાં મુશ્કેલી સર્જાઇ છે. જેમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત દેશના નવ રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદના પગલે માર્ગ, ટ્રેન અને હવાઈ સેવા ખોરવાઈ ગઈ છે. મુંબઈમાં વિધાનસભાના બંને ગૃહોની…
- નેશનલ
વડા પ્રધાન મોદીની રાષ્ટ્રપતિ પુતિન સાથે ‘ચાઈ પે ચર્ચા’, રશિયન આર્મીમાં કામ કરતા ભારતીયો સ્વદેશ પરત ફરશે
મોસ્કો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રશિયાના પ્રવાસે(PM Modi’s Russia Visit) છે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin) સાથેની બેઠકમાં ઘણાં મુદ્દે ચર્ચા થઇ હતી. બેઠક બાદ રશિયન આર્મીમાં કામ કરી રહેલા ભારતીયોને(Indians in Russian army) વતન પરત ફરવાનો રસ્તો સાફ થઈ ગયો…
- ટોપ ન્યૂઝ
Jammu Kashmir માં સેનાના જવાનો પર ગ્રેનેડ હુમલો, પાંચ જવાન શહીદ
શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના(Jammu Kashmir)કઠુઆ જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહેલી સેનાના જવાનોના વાહન પર આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડથી કરેલા હુમલામાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર સહિત પાંચ જવાનો શહીદ થયા હતા. જ્યારે પાંચ ગંભીર રીતે ઘાયલ છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી…
- નેશનલ
J&K Amarnath Yatra પર લાગી બ્રેક, જાણો કારણ
દર વર્ષની જેમ આ વખતે પણ અમરનાથ યાત્રા માટે લાખો શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. દરમિયાન હાલમાં હવામાને આ પ્રવાસ પર બ્રેક લગાવી દીધી છે. ખરાબ હવામાનને કારણે હાલ યાત્રા રોકી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગઈકાલ રાતથી બાલતાલ અને પહેલગામ…
- મનોરંજન
Happy Birthday: Papa to be actorએ બેકગ્રાઉન્ડ ડાન્સરની કરી હતી શરૂઆત
બોલીવૂડના સૌથી સેલિબ્રટેડ કપલ મનાતા દીપિકા પદુકોણ અને રણબીર સિંહ સપ્ટેમ્બર મહિનામાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે. હાલમાં તેમની ફિલ્મો સાથે તેમની વ્યક્તિગત જિંદગી પણ ચાહકો માટે ચર્ચાનો વિષય છે. પ્રેગનન્ટ વાઈફ દીપિકાનો ખ્યાલ રાખતો રણવીર સમાચારોમાં ચમક્યા કરે છે…
- આપણું ગુજરાત
Rathyatra 2024 : અમદાવાદમાં Rathyatra પૂર્વે ભગવાન જગન્નાથના Sonavesh માં દર્શન, ભક્તોની ભારે ભીડ
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં 7 જુલાઇ અને રવિવારના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાની (Rathyatra) તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. જેમાં આજે ભગવાન જગન્નાથ આજે સોનાવેશ (Sonavesh)ધારણ કરી દર્શન આપ્યા હતા. ભગવાન જગન્નાથા વર્ષમાં એક વખત સોનાવેશ ધારણ કરતા હોય છે. જેમાં ભગવાનને સોનાના…
- નેશનલ
PM Modi એ Shyama Prasad Mukherjee ની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી, કહી આ વાત
નવી દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)શનિવારે ભારતીય જનસંઘના સ્થાપકોમાંના એક શ્યામા પ્રસાદ મુખર્જીને(Shyama Prasad Mukherjee 123મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાને ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, ‘ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર તેમના મજબૂત રાષ્ટ્રવાદી વિચારોથી…