- સ્પોર્ટસ
Champions Trophy 2025: PCBને ઝટકો! ટીમ ઈન્ડિયાની તમામ મેચ આ દેશમાં રમાશે!
નવી દિલ્હી: ICC Champions Trophy 2025 નું આયોજન પાકિસ્તાન(Pakistan)માં થવાનું છે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ મોકલેલા ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શેડ્યૂલને લીલી ઝંડી આપી દીધી હતી. પરંતુ BCCI અને ભારત સરકાર ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવા…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
Vodafone Ideaએ યૂઝર્સને આપ્યો મોટો ઝટકો, આ પ્લાન સાથે મળતા બેનીફીટ્સ સમાપ્ત
મુંબઈ: Jio અને Airtelએ રીચાર્જ પ્લાનની કિંમતમાં વધારો (Recharge Plan price hike) કરતા યુઝર્સના ખિસ્સાને મોટો ફટકો પડ્યો છે, ત્યાર બાદ Vodafone-Ideaએ પણ રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કર્યો હતો. કંપનીએ તેના પ્રીપેડ અને પોસ્ટપેડ બંને પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે,…
- મનોરંજન
ઐશ્વર્યા રાયથી અલગ થવાના સમાચાર વચ્ચે અભિષેક બચ્ચને આ શું કર્યું…?
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન બાદ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે . બંનેને લઈને વિવિધ વાતો ચાલી રહી છે. આ દરમિયાન તેમના અલગ થવાની અફવાઓ પણ જોર પકડી રહી છે. ઘણી…
- નેશનલ
CM Yogi Adityanathની બેઠકમાં આ નેતા હાજર ન રહેતા અટકળોનું બજાર તેજ
લખનઉઃ છેલ્લા થોડા સમયથી ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે યોજેલી બેઠકમાં પણ ભારે તડાફડી થઈ ત્યારે આ બેઠકમાં એક મહિલા નેતાની ગેરહાજરી પણ ચર્ચાનો વિષય બન્યો છે. લોકસભાની ચૂંટણીના પરિણામો અને આવનારી પેટચૂંટણીની સમીક્ષા કરવા માટે…
- આપણું ગુજરાત
ચાંદીપુરા વાયરસનો કહેરઃ આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે
અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ એક મોટો પડકાર બની ગયો છે અને અત્યાર સુધી 15 બાળકના મોત થયા છે, જેમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી અહીં આવ્યા હોય અને મોત થયા હોય તેવા ત્રણ બાળકનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસની…
- નેશનલ
NEET પેપર લીક કેસમાં CBIની મોટી કાર્યવાહી, પટના AAIMSના ત્રણ ડોક્ટરોની અટકાયત કરી
નવી દિલ્હી: NEET પેપર લીક કેસ(Paper leak)માં CBIએ મોટી કાર્યવાહી કરી છે. CBIએ પટના એમ્સ(Patna AIIMS)ના ત્રણ ડોક્ટરોની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ, ત્રણેય 2021 બેચના મેડિકલ સ્ટુડન્ટ છે. NEET પેપર લીક મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ આવશ,…
- આપણું ગુજરાત
મુસાફરો ધ્યાન આપે: સાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે આ ટ્રેનો રદ
અમદાવાદઃ જિલ્લામાં સાણંદ રેવલે સ્ટેશન(Sanand Railway station) પર ઇન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ ડિવીઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને બંધારણ સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરોને રેલવેની વેબસાઈડની મુલાકાત લઈને નવી અપડેટની માહિતી મળી…
- આપણું ગુજરાત
Junagadh: ગીર નજીકથી વધુ એક એક સિંહણ અને બે બાળ સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો
જુનાગઢઃ જિલ્લામાં સિંહોની માઠી દશા બેઠી હોય તેમ એક બાદ એક સિંહ કમોતે મરી(Death of lions in Gir) રહ્યા છે. થોડા સમય પહેલા વિસાવદર પંથકમાં ઓઝત નદીના પટમાંથી સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. ત્યારે જુનાગઢ જિલ્લામાં માળીયાહાટીના તાલુકાના ખોરાસા…
- સ્પેશિયલ ફિચર્સ
શનિદેવની સામે ક્યારેય હાથ નહીં જોડવા જોઇએ…. જાણો કારણ
જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવ્યા છે. તેઓ વ્યક્તિને તેના કાર્યો અનુસાર ફળ આપે છે. શનિની નજર કોઈને પણ રાજા અને કોઇને પણ રંક બનાવી શકે છે. ક્યારેક લોકો ઈચ્છા વગર પણ શનિની ક્રૂર નજરનો શિકાર બની જાય છે. તેનું…
- આપણું ગુજરાત
ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાને દંડ ભર્યા વિના છૂટકો નહીં, સરકારે અજમાવી આ યુક્તિ
અમદાવાદ: ટ્રાફિક નિયમોનું ઉલંઘન કરતા વાહન ચાલકોને પાઠવવામાં આવતા ઈ-ચલાન(E-challan)ની ચુકવણી કરવમાં ન આવતી હોવાના અહેવાલો અનેકવાર પ્રકાશિત થઇ ચુક્યા છે. વાહન ચાલકો પણ ઈ-ચલાનનો ડર રાખ્યા વગર ટ્રાફિક નિયમો તોડે છે. હવે ગુજરાત સરકાર (Government of Gujarat) વાહનચાલકો પાસેથી…