- આપણું ગુજરાત
કચ્છ પર મેઘો મહેરબાન : દ્વારકામાં સવા 6 ઇંચ જ્યારે માંડવીમાં પોણા છ ઇંચ વરસાદ
અમદાવાદ: રાજ્યમાં સર્વત્ર મેઘરાજાઇ મહેર જોવા મળી રહી છે. આજે સવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. આજે સાંજે આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 172 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના દ્વારકાના સવા 6 ઇંચ જેટલો નોંધાયો…
- નેશનલ
Union Budget 2024 Highlights: વ્યાજ, પેન્શન, સંરક્ષણ કે સબસીડી આ વર્ષે સરકારના સૌથી વધુ નાણાં કયા વપરાશે, જુઓ આંકડા
નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ(Union Budget 2024) રજૂ કર્યું. નિર્મલા સીતારમણે રજૂ કરેલું આ સાતમું બજેટ હતું. આ બજેટમાં નાણામંત્રીએ કરદાતાઓને મોટી ભેટ આપી છે. તેમણે પગારદાર કર્મચારીઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારી.…
- નેશનલ
Statue Of Unity ને જોઇને ખુશ થયા ભૂતાનના રાજા અને વડાપ્રધાન, વિઝીટર બુકમાં લખી આ વાત
એકતા નગર: ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને વડાપ્રધાન શેરિંગ તોબગે હાલ એક પ્રતિનિધિમંડળ સાથે ભારતની મુલાકાતે છે. સોમવારે તેમણે ગુજરાતના એકતા નગરમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (Statue Of Unity)નિહાળી હતી. ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ…
- નેશનલ
Union Budget 2024 : Modi 3.0 ના બજેટમાં ખેતી, ગ્રામીણ વિકાસ અને રોજગારી સહિતના ક્ષેત્રો માટે થઈ શકે છે મોટી જાહેરાત
નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરશે. આજના બજેટમાં ઘણી મોટી જાહેરાતો અપેક્ષિત છે. જેમાં ખેડૂતોને રાહત, નોકરીયાત લોકો માટે આવકવેરામાં મુક્તિ, ઉદ્યોગપતિઓને રાહતો, PLI યોજનાનો વ્યાપ વિસ્તારવો વગેરેનો સમાવેશ થાય છે.…
- નેશનલ
Union Budget 2024 : નાણાપ્રધાન નિર્મલા સીતારમણ મોદી 3.0નું પ્રથમ સામાન્ય બજેટ રજૂ કરશે
નવી દિલ્હી : નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે સંસદમાં નાણાકીય વર્ષ 2024-2025 માટેનું કેન્દ્રીય બજેટ(Union Budget 2024) રજૂ કરશે. આ બજેટ ભાષણમાં આગામી વર્ષ માટે મોદી સરકારની નાણાકીય વ્યૂહરચના અને આર્થિક પ્રાથમિકતાઓની રૂપરેખા આપવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, સામાજિક…
- નેશનલ
ગુજરાતમાં Chandipura Virusના કુલ 88 કેસ, મૃત્યુઆંક વધીને 36 થયો
અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના(Chandipura Virus)શંકાસ્પદ કેસની સંખ્યા 88 પર પહોચી ગઈ છે. વાયરલ એન્કેફેલાઇટીસના સૌથી વધુ પંચમહાલમાં 11 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જ્યારે સાબરકાંઠામાં નવ શંકાસ્પદ કેસો નોંધાયા છે. ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 36 થયો છે. રાજ્યમાં ચાંદીપુરાના…
- આપણું ગુજરાત
ગુજરાતમાં Chandipura virus ના કુલ 84 કેસ, મૃત્યુઆંક 32 થયો
અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ(Chandipura virus)વકરી રહ્યો છે. જેમાં ચાંદીપુરાના વધુ નવા 13 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 84 થઈ ગઈ છે અને તેમાંથી હાલ નવ કેસ પોઝિટિવ છે જ્યારે અન્યના સેમ્પલના પરિણામ આવવાના બાકી…
- નેશનલ
Jammu Kashmir માં આતંકીઓનો આર્મી કેમ્પ પર હુમલો, સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ
રાજૌરી : જમ્મુ-કાશ્મીરના(Jammu Kashmir)રાજૌરીના ગુંધા ખવાસ વિસ્તારમાં આતંકવાદીઓએ નવા આર્મી કેમ્પ પર હુમલો કર્યો છે. સોમવારે સવારે આતંકવાદીઓએ અચાનક કેમ્પ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ પછી સેનાએ જડબાતોડ જવાબ આપવાનું શરૂ કર્યું. મળતી માહિતી મુજબ બંને તરફથી હજુ…
- સ્પોર્ટસ
હરમનપ્રીત-રિચાની હાફ સેન્ચુરીથી યુએઇને મળ્યો 202નો તોતિંગ લક્ષ્યાંક
દામ્બુલા: મહિલાઓની ટી-20 એશિયા કપ ટૂર્નામેન્ટમાં આજે ભારતીય ટીમે સાધારણ શરૂઆત બાદ છેવટે 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 201 રનના સ્કોર સાથે દાવ પૂરો કર્યો હતો અને યુએઇની ટીમને 202 રનનો તોતિંગ ટાર્ગેટ આપ્યો હતો. કૅપ્ટન હરમનપ્રીત કૌર અને વિકેટકીપર…
- આપણું ગુજરાત
ગુરૂપૂર્ણિમાની બગદાણા ખાતે ઉજવણી : મુખ્યમંત્રીએ દર્શન કરી ગુરુઆશ્રમની સાઇટનું કર્યું લોન્ચિંગ
ભાવનગરઃ ગોહિલવાડના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા ખાતે આજે ગુરૂપૂર્ણિમાના પર્વ નિમિતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ભાવિકોના માનવમહેરામણે ‘બાપા સીતારામ’નાં જયઘોષ સાથે મુખ્યપ્રધાનનું ભાવપૂર્વક સ્વાગત અભિવાદન કર્યુ હતુ. ગુરુઆશ્રમની વેબસાઇટનું મુખ્યપ્રધાનનાં હસ્તે આજે ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરે લોન્ચિંગ કરવામાં…