- મનોરંજન
શું લગ્ન બાદ મુશ્કેલીમાં છે પરિણીતી ચોપરા…? કરી એવી પોસ્ટ કે….
બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોસ્ટ મૂકીને તેના ફ્રેન્ડ્સનું મનોરંજન કરે છે,પરંતુ હાલમાં જ પરિણીતીએ સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ શેર કરી છે કે જે જોયા બાદ તેના ચાહકો ચિંતામાં…
- નેશનલ
PM Modi ના રશિયા પ્રવાસથી નારાજ અમેરિકાને ભારતે આપ્યો આ જવાબ
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)તાજેતરમાં રશિયાની ઐતિહાસિક મુલાકાત લીધી હતી અને ત્યાંના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરી હતી. જો કે બીજી તરફ પીએમ મોદીના રશિયા પ્રવાસ પર અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો…
- ઇન્ટરનેશનલ
OMG! જર્મન રેલવે કંપની 30 હજાર કર્મચારીઓને છૂટા કરશે, આ છે કારણ…
જર્મન રેલ્વે કંપનીએ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. Deutsche Bahn નામની કંપનીએ 30 હજાર કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. કંપની દ્વારા કરાયેલી જાહેરાત બાદ કર્મચારીઓનું ટેન્શન વધી ગયું છે. તેઓને હવે નવી નોકરી શોધવાની ચિંતા છે. જર્મન કંપની દ્વારા લેવામાં…
- નેશનલ
Kawad Yatra માં નેમપ્લેટ વિવાદને લઇને યુપી સરકારે સુપ્રીમ કોર્ટ જવાબ ફાઇલ કર્યો, કહી આ વાત
નવી દિલ્હીઃ કાવડ યાત્રાના(Kawad Yatra) રૂટ પર દુકાનદારોને નેમપ્લેટ લગાવવાના આદેશ આપવાના મામલે ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. યુપી સરકારે તેના જવાબમાં કહ્યું છે કે રાજ્ય દ્વારા જાહેર કરાયેલ સૂચના દુકાનો અને ખાણીપીણીના નામોને કારણે…
- આપણું ગુજરાત
Gujarat માં આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતને ધમરોળશે મેઘરાજા, બે કલાકમાં 24 તાલુકામાં વરસાદ
અમદાવાદઃ ગુજરાતના(Gujarat )માં અત્યારે બે સિસ્ટમ સક્રિય થતા આગામી ચાર દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ(Rain) વરસવાની શકયતા દર્શાવામાં આવી છે. રાજ્યના ઉત્તર ભાગમાં સર્ક્યુલેશન સક્રિય થયું છે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે સવારે કરવામાં આવેલી આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં Chandipura Virus થી 44 દર્દીઓના મોત, 124 શંકાસ્પદ દર્દી નોંધાયા
અમદાવાદ : ગુજરાતમાં સાબરકાંઠાથી શરૂ થયેલા ચાંદીપુરા વાયરસ(Chandipura Virus)અનેક જિલ્લાઓમાં ફેલાઈ રહ્યો છે. જેમાં અત્યાર સુધી આ વાયરસના લીધે 44 દર્દીઓના મૃત્યુ થયા છે. તેમજ 124 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાંથી 26 દર્દીઓ સાજા થયા છે. આ વાયરસનો સૌથી…
- નેશનલ
Kargil Vijay Diwas: પીએમ મોદી લદ્દાખમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપશે, શહીદોની પત્નીઓ સાથે પણ વાત કરશે
નવી દિલ્હી : ભારત 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની(Kargil Vijay Diwas) રજત જયંતિ ઉજવી રહ્યું છે. 25 વર્ષ પહેલા આ દિવસે ભારતીય સેનાએ પોતાની બહાદુરી અને હિંમતથી ભારતમાં ઘૂસેલા પાકિસ્તાની સેના અને તેના ઘૂસણખોરોને ભગાડી દીધા હતા. આ અવસર…
- સ્પોર્ટસ
શ્રીલંકા સામે રિયાન પરાગને કેમ સિલેક્ટ કરાયો?
પલ્લેકેલ: મિડલ-ઑર્ડરના ટૅલન્ટેડ અને આક્રમક બૅટર રિયાન પરાગે તાજેતરમાં ઝિમ્બાબ્વે સામેની ટી-20 સિરીઝથી આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરી અને એમાં સારું પર્ફોર્મ ન કરવા છતાં તેને શ્રીલંકા સામેની ટી-20 શ્રેણી ઉપરાંત વન-ડે સિરીઝ માટેની ટીમમાં પણ સ્થાન મળ્યું છે.ઝિમ્બાબ્વે સામેની શ્રેણીની…
- સ્પોર્ટસ
પેસ બોલર થુશારાની આંગળી તૂટી, શ્રીલંકાની બે દિવસમાં ‘બીજી વિકેટ પડી’
પલ્લેકેલ: ભારત સામેની ત્રણ મૅચવાળી ટી-20 સિરીઝની શરૂઆતને માંડ બે દિવસ બાકી છે ત્યાં શ્રીલંકાની ‘બીજી વિકેટ પડી છે’. ફાસ્ટ બોલર નુવાન થુશારા આંગળીના ફ્રૅક્ચરને કારણે આ શ્રેણીની બહાર થઈ ગયો છે. બુધવારે પેસ બોલર દુષ્મન્થા ચમીરા બીમારીને કારણે સિરીઝમાંથી…
- આમચી મુંબઈ
ભારે વરસાદને કારણે મુંબઈમાં એર ટ્રાફિક ખોરવાયું, આ એરલાઈન્સે એડવાઈઝરી જાહેર કરી
મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં સતત ભારે વરસાદ વરસી (Heavy rain in Mumbai) રહ્યો છે, જેના કારણે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ ઑપરેશનને ભારે અસર પહોંચી છે, જેના કારણે કેટલીક મોટી એરલાઈન્સે મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે.…