- ઇન્ટરનેશનલ
America માં મોટી પ્લેન દુર્ઘટના, અનેક લોકોના મોત અને જંગલમાં ભીષણ આગ
જિલેટઃ નેપાળ બાદ હવે અમેરિકામાં(America)પણ એક મોટી વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. આ પ્લેન દુર્ઘટનાના પગલે જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જો કે હજુ સુધી મૃત્યુનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી. આ અકસ્માત અમેરિકાના વ્યોમિંગ રાજ્યમાં થયો…
- ઇન્ટરનેશનલ
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાની સંભાવના, પીએમ મોદી જશે યુક્રેન
2022માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને પ્રથમ વખત કિવની મુલાકાત લે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદી 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લેશે. લગભગ એક મહિના પહેલા વડાપ્રધાન મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર…
- મનોરંજન
Abhishek Aishwaryaના સંબંધો અને નવી કારની પ્લેટ નંબરનો કોઈ સંબંધ છે ખરો?
બોલીવૂડના સંબંધો સામાન્ય માણસોની સમજણની પાર હોય છે. તેમાં પણ આજકાલ એક સોશિયલ મીડિયા પોસ્ટ કે તેના પર કરેલી કૉમેન્ટથી પણ લોકો સંબંધોમાં શું ચાલી રહ્યું છે તેનો સાચો-ખોટો અંદાજો લગાવતા થઈ ગયા છે. હાલમાં જેમના સંબંધોના સમાચારો રોજ છપાય…
- સ્પોર્ટસ
Paris Olympics 2024ના ઐતિહાસિક, અકલ્પનીય સમારોહે આખી દુનિયાને મંત્રમુગ્ધ કરી
પૅરિસ: ફ્રાન્સના પાટનગર પૅરિસમાં શુક્રવારે ઑલિમ્પિક ગેમ્સની અવિસ્મરણીય, અદ્વિતીય, અદભુત, અકલ્પનીય, અણમોલ, અસાધારણ ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. ઑલિમ્પિક્સના સવાસો વર્ષના ઇતિહાસમાં પહેલી વાર સ્ટેડિયમની બહાર પ્રારંભિક સમારોહ યોજીને ફ્રાન્સે વિશ્વના આ સૌથી મોટા રમતોત્સવની ઓપનિંગ સેરેમનીના આયોજનમાં નવો ચીલો પાડ્યો…
- આમચી મુંબઈ
Navi Mumbai માં દુર્ઘટના, ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા, બચાવ કામગીરી ચાલુ
નવી મુંબઈઃ નવી મુંબઈ(Navi Mumbai)શહેરના શાહબાઝ ગામમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. આ બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી કાટમાળમાંથી બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. હાલ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં Chandipura Virus ના કુલ કેસની સંખ્યા 127, 48 બાળકોના મોત
અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં(Chandipura Virus)વધારો થઈ રહ્યો છે. રાજ્યમ છેલ્લા 24 કલાકમાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતા અત્યાર સુધી કુલ 127 કેસો નોંધાયા છે. આ શંકાસ્પદ પૈકી 39 કેસો હાલ પોઝિટિવ છે. જ્યારે રાજ્યમાં ચાંદીપુરાના કારણે 48 બાળકોના મોત…
- નેશનલ
Niti Aayog ની આજે બેઠક, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ બહિષ્કાર કર્યો, મમતા બેનર્જી સામેલ થશે
નવી દિલ્હી: બજેટ બાદ આજે દિલ્હીમા આજે સવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગ(Niti Aayog) ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાવાની છે. દિલ્હીમાં યોજાનારી આ બેઠકને લઈને ભારે રાજકારણ ચાલી રહ્યું છે. કેન્દ્રીય બજેટને રાજ્યો વિરુદ્ધ ગણાવીને ઇન્ડી ગઠબંધનના રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ બેઠકનો…
- વેપાર
રૂપિયામાં સુધારો થતાં સોનામાં રૂ. ૧૫૮નો અને ચાંદીમાં રૂ. ૩૩૮નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વર્તમાન વર્ષ ૨૦૨૪ના બીજા ત્રિમાસિકગાળામાં અમેરિકામાં આર્થિક વૃદ્ધિમાં અપેક્ષા કરતાં ઝડપી વૃદ્ધિ જોવા મળી હોવાનાં નિર્દેશ છતાં રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચરના ડેટા પર સ્થિર થઈ હતી. તેમ જ સપ્ટેમ્બર મહિનાથી ફેડરલ…
- મનોરંજન
Anant Ambaniએ લગ્નમાં પહેરેલી ખાસ વસ્તુનું Nita Ambani સાથે છે ખાસ કનેક્શન…
મા તો મા હૌતી હૈ પછી એ આપણી હોય કે અનંત અંબાણી(Anant Ambani)ની મમ્મી નીતા અંબાણી (Nita Ambani) પણ કેમ ના હોય? દરેક માતાને પોતાના સંતાનના લગ્નનો હરખ તો હોવાનો જ આવો જ હરખ હાલમાં મુકેશ અંબાણી-નીતા અંબાણી (Mukesh Ambani-Nita…
- મનોરંજન
અરે ભાઇ સાચેસાચુ જણાવો કે સાથે છો કે નહીં! એરપોર્ટ પર સાથે જોવા મળ્યું આ ફેમસ કપલ……
છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે બ્રેકઅપની અફવાઓ ફેલાઇ રહી છે અને આ કપલ ના તો તેનું સમર્થન કરે છે કે ના તો તેનો વિરોધ કરે છે, તેથી તેમના ચાહકોને ખબર જ નથી પડતી કે…