- નેશનલ
Delhi માં ભાજપ દ્વારા મુખ્યમંત્રીના નામની જાહેરાતમાં વિલંબ, આપે કર્યો પ્રહાર
નવી દિલ્હી : દિલ્હીમાં(Delhi)ભાજપે 27 વર્ષ બાદ ફરી સત્તા મેળવી છે. જોકે, ચૂંટણીમાં વિજય બાદ 10 દિવસ સુધી ભાજપે મુખ્યમંત્રીનું નામ જાહેર કર્યું નથી. જેના પગલે હવે આમ આદમી પાર્ટીએ ભાજપ પર નિશાન તાક્યું છે. આમ આદમી પાર્ટીના નેતા અને…
- ધર્મતેજ
પલભરમાં…
આજની ટૂંકી વાર્તા -ડૉ. નવીન વિભાકર ‘પપ્પા! ચિંતા ન કરો. બસ વકીલ થઈ જાઉં તો આ બધા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડી દઈશ.’ પણ જિંદગીની સફર કેવી હોય છે તેનો ખ્યાલ દેવને ક્યાં હતો! દેવ ફાટી આંખે જોઈ જ રહ્યો. તેની વિચારવાની…
જાણો છો એક એવું મંદિર, જ્યાં દેવતાઓ અરસપરસ વાતો કરે છે?!
વિશેષ -રાજેશ યાજ્ઞિક ભારતના કણકણમાં ધર્મ અને અધ્યાત્મનો વાસ છે. એટલે જ ભારતના ખૂણે ખૂણે મંદિરો પણ જોવા મળે છે. પછી એ હિમાલયની ટોચ પર હોય કે રામેશ્વરમના દરિયાકિનારે હોય. પછી એ કોઈ જંગલમાં હોય કે રણપ્રદેશમાં હોય. દરેક મંદિર…
- ધર્મતેજ
બ્રહ્મા તથા સરસ્વતીની અનોખી વાત
અલૌકિક દર્શન -ભાણદેવ ‘શિવમહિમ્નસ્તોત્ર’નો બાવીસમો શ્ર્લોક આ પ્રમાણે છે: ‘प्रजानाथं नाथ प्रसभमभिकं स्वां दुहितरं|गतं रोहिद्भूतां रिरमयिषु मृष्यस्य वपुषा॥धनुष्योणेर्यात दिवमपि सपत्राकृतममुं|त्रसन्तं तेऽद्यापि त्यजति न मृगव्याधरभस:॥’ ‘હે નાથ! મૃગલીરૂપે થયેલી પોતાની પુત્રી સાથે રમણ કરવાની ઇચ્છા રાખતા અને મૃગનું રૂપ ધારણ કરીને…
- ધર્મતેજ
અસંયમને કારણે રોગ થાય એ વ્યાધિ છે ને એ આપણું સર્જન છે
માનસ મંથન -મોરારિબાપુ આપણે સદીઓથી દુ:ખની વ્યાખ્યા ગલત કરી છે અને જ્યારે વસ્તુ ગલત પકડાઈ તો ઈલાજ મુશ્કેલ છે. કોઈ ડૉક્ટર જો રોગનું નિદાન ગલત કરી દે તો પછી ઈલાજ મુશ્કેલ થાય છે. આપણી દુ:ખ-સુખની વ્યાખ્યા જ ગલત થઈ ગઈ…
- ધર્મતેજ
આયુષ્યનું નિર્ધારણ
મનન -હેમંત વાળાહમણાં એક વીડિયો ફરીથી નજરે ચડ્યો. તેમાં એમ જણાવવામાં આવેલ કે જેમ વસ્તુની ઝડપ વધે તેમ તેમ તેની સાપેક્ષતામાં સમય ધીમો પડી જાય. આ વાત સમજાવવા માટે તેમણે એક ઉદાહરણ આપેલું. તેમાં એમ જણાવાયેલું કે બે જોડીયા બાળકોમાંથી…
- સ્પોર્ટસ
સોમવારથી રણજી ટ્રોફીની પાંચ દિવસીય સેમિ ફાઇનલ
નાગપુર/અમદાવાદઃ રણજી ટ્રોફીની સીઝનમાં ક્લાઇમૅક્સના દિવસો આવી ગયા છે જેમાં આવતી કાલે (સોમવારે) પાંચ દિવસીય સેમિ ફાઇનલ શરૂ થઈ રહી છે. ડિફેન્ડિંગ મુંબઈનો મુકાબલો વિદર્ભ સામે થવાનો હોવાથી ગયા વર્ષની ફાઇનલનું રિરન થયું કહેવાશે. યશસ્વી જયસ્વાલ ઈજાને કારણે મુંબઈ વતી…