- ઇન્ટરનેશનલ
રશિયામાં 7.0 તીવ્રતાનો Earthquake, સિવલુચ જ્વાળામુખી સક્રિય થયો, સુનામીની ચેતવણી
કામચાટકા : રશિયાના પૂર્વ કિનારે 7.0ની તીવ્રતાના ભૂકંપ( Earthquake) બાદ સિવલુચ જ્વાળામુખી ફાટી નીકળ્યો છે અને સુનામીનો ખતરો છે. જ્વાળામુખીની રાખ દરિયાની સપાટીથી 8 કિલોમીટર સુધી જોઈ શકાય છે. મીડિયા અહેવાલ મુજબ જ્વાળા મુખીમાંથી લાવા ઝડપથી વહે છે. જો કે…
- નેશનલ
Lightning Strike : ઓડિશામાં વીજળી પડવાથી 9 લોકોના મોત, 12 ઘાયલ
ભુવનેશ્વર : ઓડિશામાં ભારે વરસાદ સાથે વીજળી પડવાની(Lightning Strike) ઘટનાઓ સામે આવી છે. જેમાં રાજ્યના 6 જિલ્લામાં વીજળી પડવાથી 9 લોકોના મોત થયા છે. જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના મયુરભંજ, ભદ્રક, કેન્દ્રપારા, ગંજમ, કેઓઝર અને ઢેંકનાલ…
- ઈન્ટરવલ
લંડનની હોટલમાં એર ઈન્ડિયાની મહિલા ક્રૂ મેમ્બર પર હુમલો, બળાત્કાર થયો હોવાના પણ અહેવાલ
લંડનની એક હોટલમાં એર ઈન્ડિયાના કેબિન ક્રૂ મેમ્બર પર હુમલા(Attack on Air India crew)ની ઘટના બની હતી. લંડનના હીથ્રો એરપોર્ટ ખાતે આવેલી રેડિસન રેડ હોટેલ(Radisson Red Hotel)માં ગુરુવારે રાત્રે ઘૂસણખોર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં…
- આમચી મુંબઈ
મુંબઈગરાને મળશે મબલખ પાણી અંડર ગ્રાઉન્ડ ટનલથી પાણીનું ગળતર, ઓછા દબાણ સાથે પાણીપુરવઠો સહિત દૂષિત પાણીની સમસ્યા દૂર થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં અમુક વિસ્તારોમાં છેલ્લા અનેક દિવસોથી ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થઈ રહી હોવાની ફરિયાદને પગલે સુધરાઈ કમિશનર ભૂષણ ગગરાણીએ પાણીપુરવઠા વિભાગ સાથે બેઠક યોજીના પાણીની પાઈપલાઈનમાં રહેલા ગળતરને દૂર કરવા તથા ઓછા દબાણ સાથે થઈ રહેલા પાણીપુરવઠા…
- આમચી મુંબઈ
દરદીને બધી જ દવા પાલિકાની હૉસ્પિટલમાંથી પૂરી પાડવાની હિલચાલવિધાનસભાની ચૂંટણી પહેલાં ‘ઝિરો પ્રિસ્ક્રિપ્શન’ યોજનાના અમલની તૈયારી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત હૉસ્પિટલમાં આવતા દર્દીઓને હૉસ્પિટલમાંથી જ દવા મળી રહે અને બહારથી મોંઘી દવા ખરીદવી ના પડે તે માટે ‘ઝિરો પ્રિસ્ક્રિપ્શન’ યોજના અમલમાં મૂકવાની લાંબા સમય અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. જોકે હવે આ યોજના પાટે…
- નેશનલ
‘UCC સ્વીકાર્ય નથી’, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વિરોધ નોંધાવ્યો
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાનની જરૂરિયાત પર ભાર મુખ્યો હતો. વડા પ્રધાને હાલના સિવિલ કોડને સાંપ્રદાયિક ગણાવ્યું હતું, અને બિનસાંપ્રદાયિક કોડ લાગુ કરવાની હિમાયત કરી હતી. એવામાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ…
- રાશિફળ
આ રાશિના લોકો હોય છે વફાદારીની મિસાલ, પ્રેમ-મિત્રતા માટે જાન પણ આપી દે છે, જાણો કઇ રાશિ છે
રાશિચક્ર અને ગ્રહોનો સંયુક્ત પ્રભાવ વ્યક્તિનો સ્વભાવ અને કાર્ય નક્કી કરે છે. રાશિચક્રની તમામ 12 રાશિઓ કોઈને કોઈ ગ્રહ સાથે સંબંધિત છે, પરંતુ વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, ગ્રહ કરતાં વધુ રાશિઓ વ્યક્તિના સ્વભાવ માટે જવાબદાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે…
- નેશનલ
‘દર 2 કલાકે કાયદો અને વ્યવસ્થાનો અહેવાલ મોકલો’, વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રનો રાજ્યોને નિર્દેશ
નવી દિલ્હી: કોલકાતાની સરકારી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રેસીડેન્ટ મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા (Kolkata rape and murder case) બાદ દેશના વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. ડોક્ટરો હળતાળ પર ઉતર્યા છે, આ વચ્ચે કેન્દ્રીય ગૃહ…
- સ્પોર્ટસ
મુંબઈની સ્થાનિક મૅચોમાં મૌન પાળીને દારા પોચખાનાવાલાને અંજલિ અપાશે, વિશેષ સિક્કાથી ટૉસ કરાશે
મુંબઈ: કાંગા લીગ ક્રિકેટમાં રવિવારે અમ્પાયરો દારા પોચખાનાવાલાને અંજલિ આપવા મૅચ પહેલાં બે મિનિટનું મૌન પાળશે. તેઓ સદગત અમ્પાયર અને સ્પોર્ટ્સ પત્રકાર દારાના માનમાં ખાસ તેમના નામે બનાવેલા સિક્કાનો ઉપયોગ ટોસ ઉછાળવામાં કરાવડાવશે. આ સિક્કો અસોસિયેશન ઑફ ક્રિકેટ અમ્પાયર્સ ઑફ…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની થશે કાયાપલટ : આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગેસ્ટ હાઉસ અને ભવનોનું થશે રીનોવેશન
રાજકોટ: ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત દેશની લગભગ 26 યુનિવર્સિટીઓને 100 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પણ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જો કે આ ગ્રાન્ટનો ઉપયોગ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને અત્યાધુનિક ઓપ…