- વિજ્ઞાન અને ટેકનોલોજી
Google Play Store માં 1 સપ્ટેમ્બરથી મોટા ફેરફાર, કરોડો એન્ડ્રોઈડ યુઝર્સને થશે અસર
નવી દિલ્હી : વિશ્વભરના લાખો એન્ડ્રોઈડ યુઝર્સની સુરક્ષાને લઇને મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ ગૂગલ પ્લે સ્ટોરમાં(Google Play Store)ટૂંક સમયમાં એક મોટો ફેરફાર જોવા મળશે. 1 સપ્ટેમ્બરથી ગૂગલ પ્લે સ્ટોર પરથી હજારો એપ્સ દૂર થઈ શકે…
- Uncategorized
મુંબઈ માટે ખારા પાણીને પીવાલાયક કરવાનો પ્રોજેક્ટ ફરી અટવાયોવધારાનું પાણી મળવામાં ફરી અડચણ ટેન્ડર ભરવા માટે ફરી મુદત લંબાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને પ્રતિદિન કરવામાં આવતા પાણીપુરવઠામાં ૨૦૦ મિલ્યન લિટર પ્રતિ દિવસ (એમએલડી)નો વધારો કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મહત્ત્વાકાંક્ષી ડિસેલિનેશન પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જોકે ટેન્ડર બહાર પાડવાને આઠ મહિના થઈ ગયા હોવા છતા પાલિકાને કોઈ યોગ્ય બિડરને શોધી…
- આમચી મુંબઈ
ડિજિટલ હૉર્ડિગ્સ માટે મુંબઈ પાલિકા કરાવશે સર્વેક્ષણ, લેશે કૉલેજિયનોની મદદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગર પાલિકાએ રસ્તા પર લાગેલા ડિજિટલ હૉર્ડિંગ્સમાં ફ્લિકરિંગ જાહેરાતો અને વીડિયો ડિસ્પ્લે બેસાડવાની મંજૂરી આપવી કે નહીં તેને લગતું સર્વેક્ષણ કરવાની યોજના બનાવી રહી છે અને તે માટે અગ્રણી કૉલેજના વિદ્યાર્થીઓની મદદ લેવાનો વિચાર કરી રહી…
- મનોરંજન
જે ફ્લેટમાં લગ્ન કર્યા તે ફ્લેટ સોનાક્ષીએ વેચવા કાઢ્યો?
ફેન્સ અથવા નેટ યુઝર્સની નજર એટલી પારખી હોય છે કે એક ફોટો પણ તેમની માટે કાફી છે. આવું જ થયું છે અભિનેત્રી સોનાક્ષી સિન્હા સાથે. એક પ્રોપર્ટી ડિલરે પોતાની એપમાં બાન્દ્રા ખાતેનો એક આલિશાન ફ્લેટ વેચવાનો હોવાની એડવર્ટાઈઝમેન્ટ મૂકી હતી…
- રાશિફળ
આગામી 100 દિવસ સુધી આ રાશિના જાતકો માટે Golden Period, અત્યારે જ જોઈ લો…
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહને અલગ અલગ દરજ્જો આપવામાં આવ્યો છે અને ગુરુ ગ્રહને દેવગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરુને જ્યોતિષશાસ્ત્રમાં શુભ ગ્રહ માનવામાં આવે છે અને એને સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને યશ આપે છે. ગઈકાલે એટલે કે 20મી ઓગસ્ટ,…
- નેશનલ
AAP સાંસદ સંજય સિંહની ફરી ધરપકડ થશે! કોર્ટે 23 વર્ષ જૂના મામલે આદેશ આપ્યો
લખનઉ: દિલ્હી લિકર પોલિસી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આરોપી આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ (AAP MP Sanjay Singh)હાલ સુપ્રીમ કોર્ટે આપેલા જામીન પર જેલની બહાર છે, એવામાં તેમની મુશ્કેલીઓ ફરી વધી છે, પરંતુ આ વખતે 23 વર્ષ પહેલાના…
- નેશનલ
Bharat Bandh : આજે ભારત બંધનું એલાન, આ રાજ્યોમાં જોવા મળશે અસર
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમીલેયર અને અનામતની અંદર અનામત લાગુ કરવાના નિર્ણયને લઇને દલિત અને આદિવાસી સંગઠને દેશભરના 14 કલાકના બંધનું(Bharat Bandh)એલાન કર્યું છે. નેશનલ ફેડરેશન ઓફ દલિત એન્ડ આદિવાસી ઓર્ગેનાઈઝેશને તેમની માંગની એક…
- નેશનલ
દિલ્હીની હૉસ્પિટલોને બૉમ્બની ધમકી
નવી દિલ્હી: દિલ્હીમાં આવેલી એઈમ્સ અને સફદરજંગ સહિત કેટલીક હૉસ્પિટલોને અને એક મોલને મંગળવારે બૉમ્બની અફવાના ઈ-મેઈલ મળ્યા હતા અને જેને કારણે સત્તાવાળાઓએ આ પરિસરોમાં તપાસ આદરી રહી છે, એમ સત્તાવાળાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. નાંગલોઈમાં આવેલી હૉસ્પિટલમાંથી 1.04 વાગ્યે…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર મંત્રાલયના પુન:વિકાસને પાંચની એફએસઆઈ, 35 ટકા ફંજીબલ એફએસઆઈનો લાભ મળશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના મુંબઈમાં વહીવટી મુખ્ય મથક એવા મંત્રાલય બિલ્ડિંગના પુન:વિકાસની યોજના બનાવી રહી છે, જેમાં 55,000 ચોરસ મીટરના કુલ વિસ્તારને આવરી લેતાં એનેક્સ બિલ્ડિંગ, પ્રધાનોના બંગલા, સ્ટાફ ક્વાર્ટર્સ અને આસપાસના બગીચાઓનો સમાવેશ થાય છે.પ્રોજેક્ટની નોડલ એજન્સી, પબ્લિક…
- નેશનલ
ગુજરાતના બે મોટા નેતાઓની બેઠકથી રાજકીય માહોલ ગરમાયો
અમદાવાદઃ દેશના ગૃહ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અમિતભાઈ શાહ અને રાજ્યના પૂ્ર્વ મુખ્ય પ્રધાન અને મજબૂત નેતા શંકરસિંહ વાઘેલા વચ્ચે બંધ બારણે થયેલી બેઠક ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. આ મુલાકાત બાદ ગુજરાતમાં કંઈ નવા જૂની થવાની કે નહીં…