- ટોપ ન્યૂઝ
USની મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડા પ્રધાન મોદી દિલ્હી માટે રવાના થયા, આ બેઠકોમાં લીધો ભાગ
ન્યુયોર્ક: યુએસની ત્રણ દિવસની મુલાકાત પૂર્ણ કાર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi in USA) દિલ્હી માટે રવાના થયા છે. મુલાકાત દરમિયાન વડા પ્રધાને ન્યુયોર્કમાં યુનાઈટેડ નેશન્સ અને ક્વોડ લીડર્સની સમિટ ઓન ધ ફ્યુચર (SOTF)માં ભાગ લીધો હતો. આ સાથે…
- આપણું ગુજરાત
તિરુપતિ બાદ હવે Mathura માં પણ મીઠાઇની દુકાનોમાં તપાસ અભિયાન , નીચી ગુણવત્તાના પેંડા તપાસ માટે મોકલાયા
મથુરાઃ આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળનો મામલો સામે આવ્યા બાદ યુપીના મથુરામાં પણ મામલો ગરમાયો છે. જેમાં સરકારના આદેશ પર મથુરામાં ભગવાન કૃષ્ણને ચઢાવવામાં આવતા પ્રસાદની ગુણવત્તાને લઈને ચિંતિત, ખાદ્ય અને ઔષધ પ્રશાસન વિભાગે સોમવારે મથુરા અને વૃંદાવનના ધાર્મિક…
- વેપાર
વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૪૪૦ની આગેકૂચ, ચાંદીમાં રૂ. ૫૦૮ની પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે નીચા વ્યાજ દર અને મધ્ય પૂર્વનાં દેશોમાં વધી રહેલા રાજકીય-ભૌગોલિક તણાવને કારણે સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેતાં આજે વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં સોનામાં સુધારો આગળ ધપ્યો હતો, જ્યારે ચાંદીમાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીના દબાણે…
- નેશનલ
Chandrayaan 3: ભારતના ચંદ્રયાન-3 મિશનની નવી શોધ, હજુ પણ ખોલી રહ્યું છે રહસ્ય
નવી દિલ્હી : ભારતમાં ચંદ્રયાન-4 મિશનને સરકારે મંજૂરી આપી દીધી છે. આ માટે વૈજ્ઞાનિકોએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ દરમિયાન ચંદ્રયાન-3 (Chandrayaan 3) પણ કાર્યરત થયા હોવાના સંકેત મળ્યા છે. જેમાં સપ્ટેમ્બર 2023માં સંપર્ક ગુમાવી ચૂકેલા વિક્રમ લેન્ડર…
- મનોરંજન
ના ‘Kalki 2898 એડી’, ના ‘Animal’ આ લોકપ્રિય ફિલ્મ ભારત તરફથી ઓસ્કારમાં જશે
નવી દિલ્હી: આ વર્ષે રિલીઝ થયેલી કિરણ રાવ (Kiran Rao) દિગ્દર્શિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’(Laapata Ladies)ની લોકોને ભરપુર પ્રશંસા કરી હતી. હવે આ ફિલ્મને ઓસ્કાર 2025 (Oscar 2025) માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ…
- ધર્મતેજ
માનસ મંથન : જયારે અનેક ગુરુઓ જોવા મળે ત્યારે કેવા ગુરુનાં ચરણોમાં મન લગાવવું?
મોરારિબાપુ ફરી એ જ પ્રશ્ન, કોણ ગુરુ ? શિષ્ય-ગુરુની ઓળખ શું ? મને કાલે પૂછવામાં આવ્યું કે, ભારત જગતગુરુ ક્યારે બનશે ? મેં કહ્યું, છે અને રહેશે. યુવાનો ભ્રમિત ન થઈ જાય એટલા માટે વિશેષ ખુલાસા કરું છું. તો, આપણે…
- ધર્મતેજ
આનંદ પરમાત્માનો સ્વભાવ છે
બ્રહ્મજ્ઞાન -હેમુ ભીખુ બ્રહ્મસૂત્રમાં જણાવાયું છે કે “આનંદમયોઙભ્યાસાત્- આનંદ શબ્દનો ઉલ્લેખ પરમાત્માનો, બ્રહ્મનો, ઈરનો વાચક છે. બ્રહ્મ સાથે કોઈપણ પ્રકારના વિકાર, વિકૃતિ કે અંતર્ગત વિરોધી શક્ય ન હોવાથી બ્રહ્મ આનંદમય જ છે એમ સ્થાપિત થાય છે. શ્રુતિમાં પણ બ્રહ્મને આનંદના…
- સ્પેશિયલ ફિચર્સ
પરણીશ તો ફક્ત રૂપાને જ… બીજી કોઈને નહીં, પછી ભલે મને પણ પ્રેમલગ્નના ફળ ભોગવવાં પડે જીવનભર…!
વેર- વિખેર -પ્રકરણ -૬૮ કિરણ રાયવડેરા દૂરથી શ્યામલીને આવતી જોતાં વિક્રમનું હૃદય એક ધબકાર ચૂકી ગયું. હજી પણ શ્યામલી એની પાસે આવીને એની માફી માગે તો એ માફ કરી દેવા મનોમન તૈયાર હતો…શ્યામલી રસ્તો ક્રોસ કરતી હતી. એણે જોયું કે…
- નેશનલ
તિરુમાલા તિરુપતિ દેવસ્થાને શુદ્ધ કરવા મહાશાંતિ હોમનું આયોજન
આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદ તરીકે આપતા લાડુ બનાવવામાં વાપરતા ઘીમાં એનિમલ ફેટની હાજરીની જાન થતા શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી છે. આંધ્ર પ્રદેશ સરકાર તેલુગુ દેશમ પાર્ટી(TDP) સવાલોના ઘેરામાં આવી છે, જયારે TDP પાછળની સરકાર પર આરોપો લગાવી રહી છે.…