- મનોરંજન
અફસોસઃ રંગીલા ગર્લની મેરેજલાઈફના રંગો ઝાંખા પડ્યા? તલાકની અટકળો તેજ
રંગીલા ગર્લ કહીએ એટલે ઉર્મિલા મતોંડકરનો મદહોશ કરતો ચેહરો સામે આવે, પરંતુ હાલમાં આ અભિનેત્રીના જીવનમાં રંગો ઝાખા પડી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. મીડિયા અહેવાલોનું માનીએ તો અભિનેત્રી લગ્નના આઠ વર્ષ બાદ પતિ મોહસિન અખ્તર મીરથી અલગ થઈ…
- મનોરંજન
Paris Fashion Weekઃ ઐશ્વર્યાએ જે રીતે wardrobe malfunction મેનેજ કર્યું તે જોઈ બધા કહે છે કે…
લાલ લાલ ટમેટા જેવા બલૂન ગાઉનમાં જેમણે પણ ગઈકાલે ઐશ્વર્યા રાયને રેમ્પ વૉક કરતા જોઈ હશે તેમને દિવસો સુધી સપનામાં આ વિશ્વસુંદરી જ દેખાશે. એકદમ એલિગન્ટ અને ચાર્મિગ લૂકમાં એશએ રેમ્પ વૉક કરી સૌ કોઈનું દિલ જીતી લીધું છે. ચારેબાજુ…
- ઈન્ટરવલ
વેર- વિખેર -પ્રકરણ -૭૦
જુવાનજોધ દીકરો ભૂખ્યા પેટે થાણામાં બંધ હોય એમાં અમને ક્યાં ભૂખ લાગે? તમે આમને જમવાનું આપો… એમની તો ભૂખ ઊઘડી હશે…! કિરણ રાયવડેરા પોલીસ લઈ ગઈ એ પહેલાં વિક્રમ બોલ્યો હતો એ શબ્દો જગમોહનના માથા પર હથોડાની જેમ વીંઝાતા હતા.…
- ઈન્ટરવલ
ઔર યે મૌસમ હંસીં… -પિતૃઓને તર્પણ: તમને શું આવી અનુભૂતિ થઇ છે?
દેવલ શાસ્ત્રીપ્રાચીન-ઐતિહાસિક અજંટાની ગુફાઓ વાકાટકોના વંશજોનું સર્જન છેજ્યારે જ્યારે કોઈ મને ફરવા જવા માટે સ્થળ પૂછે ત્યારે હું હમેશા મધ્યપ્રદેશના ઓરછાનો હોંશભેર ઉલ્લેખ કરું જ… ! આ સ્થળ માટે મને ખાસ અનુરાગ છે. મારા પરિચિતોને હમેશા કહેતો કે કોઈ એવું…
- Uncategorized
સ્વર્ગસ્થ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના પત્ની મધુરા જસરાજનું 86 વર્ષની વયે અવસાન
મુંબઈ: મનોરંજન જગતમાંથી આજે દુઃખદ સમાચાર મળ્યા છે. સ્વર્ગસ્થ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના પત્ની મધુરા પંડિત જસરાજ (Madhura Jasraj)નું 86 વર્ષની ઉંમરે નિધન થયું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી મધુરા જસરાજની તબિયત નાજુક હતી. તેમણે મુંબઈના વર્સોવા સ્થિત તેમના ઘરે અંતિમ…
- ઇન્ટરનેશનલ
China એ પ્રશાંત મહાસાગરમાં ICBM મિસાઇલનું કર્યું પરીક્ષણ, આ દેશોની ચિંતા વધી
બેજિંગ: ચીને(China) પ્રશાંત મહાસાગરમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ (ICBM)નું પરીક્ષણ કર્યું છે. ચીને બુધવારે આ પરીક્ષણની જાણકારી આપી હતી. આ ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ અમેરિકા, તાઇવાન અને જાપાન માટે ખતરો બની શકે છે. મીડિયા અહેવાલ અનુસાર સંરક્ષણ મંત્રાલયના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે ડમી…
- નેશનલ
‘કલયુગ આવી ગયો લાગે છે’ સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટના જજે આવું કેમ કહ્યું
પ્રયાગરાજ: કોઈ સેલિબ્રિટી કપલના છુટાછેડા અને ત્યાર બાદ ભરણપોષણની માંગ ચર્ચાનો વિષય બનતો હોય છે. એવામાં અલ્હાબાદ હાઈકોર્ટમાં આવેલો એક ભરણપોષણ મામલો ચર્ચામાં છે. આ કેસ વિષે સાંભળીને કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ સૌરભ શ્યામ શમશેરીને પણ આશ્ચર્ય થયું હતું.…
- ઈન્ટરવલ
રમુજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર પત્ની વિના પતિ બની શકાય?*હા, ઉદ્યોગપતિ, લખપતિ અને કરોડપતિ બની શકાય. આદુંફૂદીનાવાળી ચાની જેમ કોફીમાં શું નાંખવું જોઈએ?*અત્યારે કોથમીર- મરચાં નાંખી જુઓ. રસ્તા પરના ખાડા અને ગાલમાં પડતા ખાડા વચ્ચે શું ફરક છે ?*રસ્તા પરના ખાડા નબળાં બાંધકામ…
- Uncategorized
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી આ એરપોર્ટમાં વિમાન નહીં, કાગડા ઊડે છે… એરપોર્ટ એટલે એવી જગ્યા જ્યાં માણસ તો ઊભરાય, વિમાન પણ ઘરઘરાટી બોલાવતા એક આવે, બીજું ઊડે, ત્રીજું ચકરાવો લેતું હોય એવો ખેલ દિવસભર જોવા મળે. યુએસના એટલાન્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોજેરોજ…
- આમચી મુંબઈ
દક્ષિણ મુંબઈમાં ગુરુ-શુક્રવારે ૧૯ કલાક પાણીપુરવઠો બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં જી-ઉત્તર વોર્ડમાં સેનાપતિ બાપટ માર્ગ પર આવેલી ૧,૪૫૦ વ્યાસની તાનસા (પૂર્વ) મેઈન લાઈનનું સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી ગુરૂવારે-શુક્રવારે ૧૯ કલાક માટે દક્ષિણ મુંબઈના દાદર, વરલી, પરેલ, પ્રભાદેવી જેવા વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે.સુધરાઈના પાણી પુરવઠા…