- નેશનલ
J&K Assembly Elections : ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન શરૂ, પીએમ મોદીએ મતદાન માટે અપીલ કરી
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભા(J&K Assembly Elections)ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ અગાઉના બે તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે થયું હતું. આ તબક્કામાં, 5,060 મતદાન મથકો પર 39.18 લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પાત્ર છે.…
- મનોરંજન
મિથુન દાઃ નક્સલવાદ છોડયો, ભૂખ્યા ભટક્યા, પણ હાર ન માની અને…
બોલીવૂડના ઘણા સ્ટારની વ્યક્તિગત જિંદગી ખૂલ્લી કિતાબ જેવી છે અને પ્રેરણા આપનારી છે. આજે જેમને સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે, તેમના જીવનની ઘણી વાતો આજની પેઢીને ખબર નહીં હોય, તો તેમને જણાવીએ કે કઈ રીતે શૂન્યમાંથી…
- ધર્મતેજ
પ્રાંસગિક: કેમ કરાય છે મહિષાસુર મર્દિનીને નફરત ને મહિષાસુરને પ્રેમ?
-રાજેશ યાજ્ઞિક ભારત વિવિધતાઓનો દેશ છે. આપણે ત્યાં ભાષા, પહેરવેશ, ખાન-પાન, પરંપરાઓ, ધર્મ, જાતિની એવી વિવિધતા છે જે જગતમાં બીજે ક્યાંય જોવા મળતી નથી. એટલે જ ભારતને એક ઉપવનની ઉપમા આપીએ તો ખોટું નથી, જેમાં અનેક પ્રકારનાં પુષ્પો પોતપોતાના વિવિધ…
- ધર્મતેજ
વિશેષ: આરાધના ને અધ્યાત્મનો અવસર છે નવલી નવરાત્રી
-આર. સી. શર્મા મા દુર્ગા એટલે તમામ દેવતાઓની એકત્રિત શક્તિઓનું એકાકાર રૂપ છે. આ મહાશક્તિને કારણે જ ત્રણેય લોકને ત્રસ્ત કરનાર રાક્ષસોના રાજા મહિષાસુરનો વધ કર્યો હતો. સંસ્કૃતમાં દુર્ગા શબ્દનો અર્થ છે કે જેની સામે જીતી ન શકાય, જે અભેદ્ય…
- ધર્મતેજ
અલખનો ઓટલો : સ્વામીશ્રી અખંડાનંદ પરમહંસજીની વાણી
-ડૉ. નિરંજન રાજ્યગુરુ રે જીવ તું સમજી લે ને ગમાર,આ તો હરિ તણો દરબાર… માતા પિતા ને કુટુંબ કબીલા, જૂઠો છે વહેવાર,ઈ સ્વારથના સગાં વહાલાં, અંતે તું એકલો જનાર… રે જીવ તું સમજી લે ને ગમાર,આ તો હરિ તણો દરબાર…૦અખંડ…
- મનોરંજન
દેવરાનું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું, રિપોર્ટ્માં છે અલગ અલગ આંકડા
જૂનિયર એનટીઆર, સૈફ અલી ખાન અને જ્હાનવી કપૂરને ચમકાવતી દેવરા ફિલ્મનું બૉક્સ ઓફિસ કલેક્શન કેટલું છે તે મામલે અલગ અલગ આંકડા આવે છે. જોકે ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન રેકોર્ડ બ્રેક છે અને અમુક હોલીવૂડ બીગ રિલિઝ કરતા પણ વધારે હોવાનું કહેવાય…
- નેશનલ
સરકારી ગ્રાન્ટ ના ભરોસે ના રહો કારણ કે લાડકી બહેન યોજના પર….. ગડકરીએ કરી દીધી સ્પષ્ટતા
નાગપુરઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ નાગપુરમાં વિદર્ભ આર્થિક વિકાસ પરિષદ દ્વારા આયોજીત ઉદ્યોગ સાહસિકો માટેના એડવાન્ટેજ વિદર્ભ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમા ગડકરીએ વિદર્ભના ઉદ્યોગસાહસિકો અને રોકાણકારોને એક મહત્વપૂર્ણ સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તમે સરકાર…
- આપણું ગુજરાત
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંકઃ હથિયારબદ્ધ ટોળાએ ચાણક્યપુરી વિસ્તારને બાનમાં લીધો
અમદાવાદઃ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. રવિવારે રાતે શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં 20થી 25 લોકોના ટોળાએ તલવાર, બેઝબોલ બેટ જેવા હથિયારો સાથે ફ્લેટમાં ઘુસી ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. પોલીસ સ્ટેશનથી નજીવા અંતરે જે રીતે અસામાજિક તત્વોએ ફ્લેટને બાનમાં લીધું…
- સ્પોર્ટસ
‘T20 વર્લ્ડકપ જીત બાદ સૌથી વધુ પાર્ટી કોણે કરી?’ રોહિત શર્માએ કપિલ શર્માના શોમાં આપ્યો જવાબ
મુંબઈ: કમેડીયન કપિલ શર્માના ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ (The Great Indian Kapil Show)ની બીજી સીઝન શરુ થઇ ગઈ છે. આ સિઝનના તેના બે એપિસોડ Netflix પર પ્રસારિત થઇ ચુક્યા છે. આ સિઝનનો ત્રીજો એપિસોડ 5 ઓક્ટોબરના રોજ નેટફ્લિક્સ પર…
- ઇન્ટરનેશનલ
ઈરાનના જાસૂસે જ ઇઝરાયલને આપી હતી નસરાલ્લાહ ઠેકાણાની જાણકારી, અહેવાલમાં દાવો
તેવ અવિવ: ઇઝરાયલની લેબનાનના બેરૂત પર એર સ્ટ્રાઈકમાં હિઝબુલ્લાહના વડા સૈયદ હસન નસરાલ્લાહ(Sayyed Hassan Nasrallah)નું મૃત્યુ થયું હતું, ઈરાને ઇઝરાયલના આ હુમલાની ટીકા કરી હતી. એવામાં એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એક ઈરાની જાસૂસે જ ઈઝરાયેલી અધિકારીઓને નસરાલ્લાહના…