- નેશનલ
દિલ્હીની હોસ્પિટલમાં દર્દી બનીને આવેલા શખ્સોએ ડોક્ટરને ગોળી મારી
દિલ્હી: શહેરમાં ગોળીબારની વધુ એક ઘટના બની છે. દિલ્હીના જેતપુર એક હોસ્પિટલમાં ડોક્ટરની ગોળી મારીને હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ બે શખ્સો દર્દી બનીને હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ડૉક્ટરને મળવાનું કહ્યું, ડૉક્ટરની કેબિનમાં જતાં જ એક…
- ઈન્ટરવલ
સાયબર સાવધાની : સાયબર સર્જિકલ સ્ટ્રાઈકનો વિચાર ઉમદા પણ પરિણામ?
-પ્રફુલ શાહ ડિજિટલ યુગના વધતા પ્રભુત્વ વચ્ચે સાયબર ફ્રોડનો આતંક કોરોના વાઈરસથી વધુ જોર અને ગતિએ ફેલાઈ રહ્યો છે. મોટામાં મોટી વ્યક્તિ સંસ્થા કે સંવેદનશીલ માહિતી પણ આ અગણિત અજાણ્યા અને અદ્રશ્ય હુમલાખોરોથી સુરક્ષિત નથી. સદ્ભાગ્યે હવે આપણી સરકારે આ…
- ઈન્ટરવલ
ઔર યે મૌસમ હંસીં… : ઊંઘ વિશે એટલું બધું લખાયું છે કે ઊંઘ ઊડી જાય…!
-દેવલ શાસ્ત્રી સત્તાવાર ચોમાસું પૂરું થવામાં કલાકો બાકી છે. વાતાવરણમાં ઠંડક વધવા લાગશે અને ઠંડીમાં ગમતી પ્રવૃત્તિ એટલે પથારીમાં પડ્યા રહેવું. ઊંઘવામાં શું મજા એ તો કુંભકર્ણને પૂછો તો ખબર પડે. આપણે ત્યાં કુંભકર્ણ જથ્થાબંધ મળે છે. લો,ત્યારે આજે શિયાળાને…
- ઈન્ટરવલ
તસવીરની આરપાર: ભંગેશ્ર્વર મહાદેવ મંદિરે સાચુકલા શંકર-પાર્વતીનાં વિવાહ થયા…!
-ભાટી એન. ૐ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રયમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુતે॥“કળિયુગમાં શંકર ભગવાન જાન લઈને ઢોલ વગાડતા પાર્વતી (ઉમિયા) સંગાથે પરણવા સાચે જ આવે તો.!? કુતૂહલ તો થાય ને..!? વાંકાનેર તાલુકાનું તીથવા ગામની સિમમાં ૐ ઉમા ભંગેશ્ર્વર…
- ઈન્ટરવલ
કવર સ્ટોરી : જોખમી આટાપાટા એફએન્ડઓના વિનાશક ખેલામાં ૯૩ ટકા સટોડિયાની ખાનાખરાબી
-નિલેશ વાઘેલા જગવિખ્યાત ગ્લોબલ ઇન્વેસ્ટર વોરેન બફેટે (ઉચ્ચારણ બફે) ફ્યુચર્સ એન્ડ ઓપ્શન (એફએન્ડઓ)ને બેધારી તલવાર અને સામૂહિક સંહારના હથિયાર ગણાવે છે અને રિટેલ રોકાણકારોને તો એનાથી દૂર જ રહેવાની સલાહ આપે છે. આ વાત ખૂબ જ જાણીતી અને સર્વસ્વીકાર્ય હોવા…
- ઈન્ટરવલ
પ્રાસંગિક: શ્રીલંકાના નવા ડાબેરી પ્રમુખ… ભારતની મુશ્કેલીઓ વધારશે
-અમૂલ દવે શ્રમિકના પુત્ર અનુરા કુમારા દિસાનાયકે શ્રીલંકાના નવા પ્રમુખ બનતાં મોટું આશ્ર્ચર્ય ફેલાયું છે. નવા પ્રમુખ અગાઉના એમના પુરોગામી કરતાં નોખા અને અલગ પ્રકારના છે. એમનું ગૌત્ર માર્કસવાદીનું છે અને એ કોઈ રાજકીય પરિવારના નથી. જોકે એમની આસાન જીત…
- ઈન્ટરવલ
મગજ મંથન: માનવતાવાદ પર આધારિત છે ગાંધીજીની શિક્ષણની ફિલસૂફી…
-વિઠ્ઠલ વઘાસિયા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦નો અમલ થવા જઈ રહ્યો છે ત્યારે શિક્ષણની ફિલસૂફી વિશે શિક્ષણના પૂર્વ ફિલોસોફરમાંથી મહાત્મા ગાંધીજીની શિક્ષણ ફિલોસૂફીને આજે અહીં આ ૨ ઓકટોબર – ગાંધીજયંતી અવસરે જરૂર યાદ કરવી જોઈએ. મહાત્મા ગાંધીના શિક્ષણ દર્શનમાં બાળકના…
- આપણું ગુજરાત
Navratri માં લાઉડ સ્પીકર પર 12 વાગે પછી પ્રતિબંધ, ખેલૈયાઓ દ્વિધામાં મુકાયા
અમદાવાદ : ગુજરાતમાં ગુરુવારથી નવરાત્રીનો(Navratri)પ્રારંભ થઈ રહ્યો છે. ખેલૈયાઓમાં ગરબાનો થનગનાટ જોવા મળી રહ્યો છે. તેવા સમયે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સવારના પાંચ વાગે સુધી ગરબા રમવા લોકોને કહ્યું છે. જ્યારે અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરમાં પોલીસના જાહેરનામા મુજબ રાત્રે…
- મનોરંજન
પિતાએ તેમના કોન્સર્ટમાં પહેલીવાર હાજરી આપી તો દિલજીત દોસાંઝે કંઇક….
દિલજીત દોસાંઝે માન્ચેસ્ટરમાં તેના તાજેતરના કોન્સર્ટ દરમિયાન પ્રથમ વખત તેની માતા અને બહેનનો દર્શકો સમક્ષ પરિચય કરાવીને તેમને અંગત જીવનની એક દુર્લભ ઝલક આપવાનો પ્રયાસ કર્યો હતો. માન્ચેસ્ટર કોન્સર્ટમાં જ્યારે દિલજિત દોસાંજની માતા અને તેની બહેનનો પરિચય કરાવ્યો ત્યારે તેની…
- આપણું ગુજરાત
ખાલી માતાની ભક્તિ નહીં, 2500 કરોડનો ધંધો થઈ ગયો છે Navratri,એક રાતના પાસના ભાવ સાંભળશો તો…
અમદાવાદ : ગુજરાતના વાઇબ્રન્ટ નવરાત્રી(Navratri)મહોત્સવે સમગ્ર વિશ્વમાં ગરબાનો ક્રેઝ વધાર્યો છે. નવરાત્રીમાં નવદુર્ગાની ઉપાસના સાથે ચાલતા નવ દિવસનો આ ઉત્સવ લોકોમાં ફેવરિટ પણ થઇ રહ્યો છે. ગરબા હવે શેરી અને સોસાયટીમાંથી બહાર નીકળીને પાર્ટી પ્લોટ અને ઇવેન્ટ મેનેજમેન્ટ માટે બિઝનેસ…