- વીક એન્ડ
ક્લોઝ અપ : વિચિત્ર સવાલોના વિસ્મયજનક જવાબ!
ભરત ઘેલાણી જિજ્ઞાસા એક એવો જાદુ છે, જે આબાલવૃદ્ધને એના જવાબ જાણવા માટે ચિત્ર-વિચિત્ર પ્રશ્ર્નોપૂછવા ઉશ્કેરે છે. આવા અજાણ્યા પ્રશ્ર્નના અવાક કરી મૂકે એવા જવાબ આપણે જાણીએ આ સવાલ-જવાબની સિક્વલમાં ! આદિકાળથી આજે ડિજિટલ યુગના માનવીમાં એક જન્મજાત વૃતિ- પ્રકૃતિ…
- આપણું ગુજરાત
તહેવાર ટાણે વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: તંત્રમાં દોડધામ
વડોદરા: રાજ્યમાં નવરાત્રીનું મહાપર્વ ચાલી રહ્યું છે ત્યારે ફરી એકવાર શાંતિમાં ખલેલ પહોંચાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે, વડોદરા એરપોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઈમેલ મળતા જ ખળભળાટ મચી ગયો છે. ધમકી ભર્યો ઈમેલ મળતા જ પોલીસ પણ દોડતી…
- વીક એન્ડ
“બાંગ્લાદેશ સામે સારું રમનારને આઇપીએલમાં લાગશે લૉટરી
ખાસ કરીને મયંક, અભિષેક, નીતિશ રેડ્ડી અને હર્ષિત સારું રમશે તો હરાજી પહેલાંના રિટેન્શન લિસ્ટમાં ફિક્સ થઈ જશે અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, હર્ષિત રાણા, મયંક યાદવ ૨૦૦૮માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની શરૂઆત થઈ છે ત્યારથી ખેલાડીઓના પર્ફોર્મન્સની બાબતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ…
- વીક એન્ડ
વેર-વિખેર – પ્રકરણ-૭૯
ગમે તેવો ધનવાન માણસ કેમ ન હોય, જેની પાસે જીવવાનો કોઈ હેતુ ન હોય, કોઈ કારણ ન હોય એ માણસ સૌથી ગરીબ કહેવાય… કિરણ રાયવડેરા આ પણ વિધિની કેવી વક્રતા છે..! એક તરફ એક હત્યારો એને બિન્ધાસ્તપણે મારી નાખવાની ધમકી…
- નેશનલ
સ્પર્મ માલિકની સહમતી મળી હોય તો એના મોત…. સરોગસી અંગે દિલ્હી હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો
દિલ્હી હાઈકોર્ટે સરોગસીને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે સર ગંગારામ હોસ્પિટલને બાળકના પ્રજનન માટે મૃત વ્યક્તિના ફ્રોઝન સ્પર્મને તેના માતા-પિતાને આપવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે ભારતીય કાયદામાં મરણોત્તર પ્રજનન પર કોઈ પ્રતિબંધ નથી, તેથી…
- નેશનલ
કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: સેનાના ગોળીબારમાં બે આતંકી ઠાર
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામેની બીજી કાર્યવાહીમાં સેનાએ શનિવારે સવારે કુપવાડામાં “ઓપરેશન ગુગલધર” દરમિયાન બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઓપરેશન ગુગલધરમાં સુરક્ષા દળો દ્વારા બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેમની પાસેથી યુદ્ધસામગ્રી…
- આપણું ગુજરાત
અમદાવાદના ખેલૈયાઓ આનંદોઃ નવરાત્રિમાં મોડી રાત સુધી મેટ્રો દોડશે
અમદાવાદઃ અમદાવાદમાં સમયાંતરે ટ્રાફિકમાં થતા વધારા અને મોંઘા પરિહવન સામે મેટ્રો એક વાજબી અને વિશ્વસનીય પરિવહન વિકલ્પ બની રહ્યો છે. ત્યારે નવરાત્રિ દરમિયાન મેટ્રોના સમયમાં વધારાને લઈને મેટ્રો ઓથોરિટી દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાત્રિના બે વાગ્યા સુધી…
- ઇન્ટરનેશનલ
‘ભારત જ ઇઝરાયલને રોકી મધ્યપૂર્વમાં શાતિ સ્થાપી શકે છે’, ઈરાની રાજદૂતનું મોટું નિવેદન
ઈરાને ઈઝરાયલ પર 200 મિસાઈલોથી ભારે હુમલો કર્યા બાદ પશ્ચિમ એશિયામાં ભારે તણાવ પ્રવર્તી રહ્યો છે અને મોટા પાયે યુદ્ધનો ભય પણ મંડરાઈ રહ્યો છે. દરમિયાન, ભારતમાં ઈરાનના રાજદૂત ઈરાજ ઈલાહીએ પ્રદેશમાં સ્થિરતા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ભારતના હસ્તક્ષેપની…