- Uncategorized
સંઘરેલા કેરોસીનને કારણે ભીષણ આગ લાગી હોવાની આશંકા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચેમ્બુર (પૂર્વ)ની સિદ્ધાર્થ કોલોનીમાં રહેતો ગુપ્તા પરિવાર કરિયાણાની દુકાન ચલાવતો હતો અને કરિયાણાની દુકાનમાં રહેલા કેરોસીનને કારણે કે પછી તેમાં રહેલા પામ ઓઈલના સ્ટોકને કારણે આગે વિકરાળ રૂપ લીધું હોવાનું માનવામાં આવે છે. | Also Read: મુંબઈમાં…
- નેશનલ
“હું પહેલા નક્સલવાદી હતો” ફરીથી નક્સલવાદી બનીશ તો… જ્યારે નીતિન ગડકરી ભડક્યા
નાગપુરઃ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી બિન્દાસ બોલવા માટે જાણીતા છે. તેમને કોઈ પણ વાત સીધી જ કહેવાની આદત છે, જેને કારણે તેઓ હંમેશા સમાચારોમાં રહે છે, હાલમાં પણ તેમણે એવું નિવેદન આપ્યું છે જેને કારણે તેઓ ચર્ચામાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે તાપમાનનો પારો ઉચકાયો
અમદાવાદઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. હજી અનેક વિસ્તારોમાં ચોમાસું એક્ટિવ છે. ગુજરાતમાં હાલ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે ખેલૈયાઓ ખુશ થઈ જાય તેવી આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી સાત દિવસ ગુજરાતનું…
- નેશનલ
ચેન્નાઈમાં એર શો જોવા ગયેલા 5 લોકોના મોત, હીટસ્ટ્રોકથી 200થી વધુ બેભાન
ચેન્નઈ: ભારતીય વાયુસેનાના 92માં સ્થાપના દિવસના એક દિવસ પહેલા રવિવારે ચેન્નાઈમાં એર શો (Chennai Air show)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ જોવા માટે મરિના બીચ પર હજારો લોકો એકઠા થયા હતા. ભારે ભીડ અને ગરમીના કારણે 5 લોકોના મોત થયા…
- નેશનલ
યુપીમાં ટ્રેક પર ધૂળ નાખી રેલવે ઉથલાવવાનો પ્રયાસ: ચાલકની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી
નવી દિલ્હી: દેશમાં રેલવે ટ્રેક પર અવરોધો ઉભા કરી કોઇ મોટી દુર્ઘટના સર્જવાના દેશવિરોધી પ્રયત્નોની વણઝાર અટકી રહી નથી. ઉત્તર પ્રદેશમાં રવિવારના રોજ રાયબરેલી જિલ્લાના ખીરૂન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રઘુરાજ સિંહ રેલ્વે સ્ટેશન પાસે રેલ્વે ટ્રેક પર માટીનો ઢગલો જોઈને…
- સ્પેશિયલ ફિચર્સ
Astrology: મહાઅષ્ટમીએ બને છે આ દુર્લભ યોગ, આ જાતકોના નસીબ ચમકી જશે
હાલમાં નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યું છે. મા દુર્ગા સૌની ઈચ્છા પૂરી કરત હોય છે ત્યારે મહાઅષ્ટમીએ ખાસ રાશિના જાતકો પર મા જગદંબાની કૃપા વરસવાની છે. આ વર્ષે શારદીય નવરાત્રિની મહાઅષ્ટમી 11 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ જ દિવસે નવમી પણ…
- મનોરંજન
પોતાનાથી અડધી ઉંમરની અભિનેત્રી સાથે રોમાન્સ કરશે રણવીર સિંહ
રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ પણ જોવા મળશે. રણવીર સિંહની આગામી ફિલ્મોમાં આદિત્ય ધરની એક ફિલ્મ પણ સામેલ છે. આ સ્પાય એક્શન થ્રિલર ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત,…
- આપણું ગુજરાત
રવિવારે એવો તે શું નિર્ણય લેવો છે સરકારને? મુખ્ય પ્રધાને કેબિનેટ બોલાવતા અટકળો શરૂ
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના અમદાવાદના પ્રવાસ બાદ અચાનક ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આવતીકાલે રવિવારે જ કેબિનેટ બેઠક બોલાવતા રાજકીય ચર્ચાઓમાં ગરમાવો આવ્યો છે. હજુ બુધવારે જ રાજય કેબિનેટની બેઠક મળી હતી અને સામાન્ય રીતે દર અઠવાડિએ બુધવારે જ બેઠક…
- મનોરંજન
તો શું ઐશ્વર્યા-સલમાન વચ્ચેના અબોલા ખતમ થઇ ગયા! આરાધ્યા અને સલમાનની તસવીરોથી સવાલ ઉઠ્યા
બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યાની સલમાન ખાન સાથેની તસવીરો તાજેતરમાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે, જેને કારણે અનેક અટકળો વહેતી થઇ છે અને લોકો સવાલ કરી રહ્યા છે કે શું ઐશ્વર્યા અને સલમાન ખાનના કિટ્ટામાંથી બુચ્ચા થઇ…