- મહારાષ્ટ્ર
OMG!અજિત પવાર માટે આ શું બોલી ગયા શરદ પવાર જૂથના નેતા!
મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણી પહેલા દરેક પક્ષો વચ્ચે આક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. દરેક પક્ષ પોતે કેવી રીતે મહાન છે એ દર્શાવવા મચી પડ્યોછે. દરમિયાન એનસીપી શરદ પવાર જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડે એવું કંઇક કહ્યું છે કે બધાના ભવાં ખેંચાયા…
- વેપાર
બેંક એકાઉન્ટમાં હોય 35,000 રૂપિયા તો પહોંચી જાવ આ દેશ, બની જશો કરોડપતિ, જાણો શું છે આખી સ્કીમ…
હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ગયા ને? કદાચ વાંચીને એકાદ વખત તમને વિશ્વાસ નહીં આવે પણ આ હકીકત છે. આજે અમે અહીં તમને એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં તમે 35,000 રૂપિયા લઈને જશો તો કરોડપતિ…
- ટોપ ન્યૂઝ
Ratan Tata હેમખેમ છે, ટ્વિટ કરીને આપી જાણકારી
મુંબઇઃ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન નવલ ટાટા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ થયા છે. રાત્રે સાડા બારથી એક વાગ્યા વચ્ચે તેમને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમનું બ્લડ પ્રેશર ઓછું થઇ ગયું હતું, તેથી તેમને…
- નેશનલ
Land for Job scam: દિલ્હીની કોર્ટે લાલુ પ્રસાદ અને તેજસ્વી યાદવને જામીન આપ્યા
નવી દિલ્હી: કથિત લેન્ડ ફોર જોબ સ્કેમ (Land for Job scam) મામલે દિલ્હીની એક કોર્ટે રાષ્ટ્રીય જનતા દળના વડા અને બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ (Lalu Prasad Yadav), તેમના પુત્રો તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવને મોટી રહાત આપી…
- ધર્મતેજ
અલખનો ઓટલો : નિર્મળદાસજીની વાણી
-ડૉ. નિરંજન રાજ્યગુરુ રામ નામનો પ્યાલો રે,પીવે જો કોઈ ગુરુ મુખે,ઈ તો સચરાચર વ્યાપે રે,દેખો તો કાહુ ખાલી નહીં..એવો રામ નામનો પ્યાલો..૦જે પીવે પ્યાલા, ભયે મતવાલા, રોમ રોમ મેં પ્રકાશ,ઓહં સોહં દોઉ ધ્યાન ધરત હે, સત્ત પુરુષ્ાકો પાસ,આનંદ ભયો ઉરમાં…
- ધર્મતેજ
અલૌકિક દર્શન: પાંચ જ્ઞાનેન્દ્રિયો ને કર્મેન્દ્રિયો આપણો જગત સાથે સંપર્ક સાધે છે
-ભાણદેવ (ગતાંકથી ચાલુ)પહેલા પ્રશ્ર્નમાં આપણે સૃષ્ટિમીમાંસા જોઈ, બીજા અને ત્રીજા પ્રશ્ર્નમાં આપણે પ્રાણવિજ્ઞાન જોયું. હવે ચોથા પ્રશ્ર્ન શરૂ થાય છે. ઋષિ આવીને પૂછે છે: “કોણ દેવ જાગૃત સ્વસ્થામાં જાગે છે? કોણ દેવ સ્વપ્નાવસ્થામાં સ્વપ્નો જુએ છે? કયા દેવ નિદ્રાવસ્થામાં, પણ…
- Uncategorized
સંઘરેલા કેરોસીનને કારણે ભીષણ આગ લાગી હોવાની આશંકા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચેમ્બુર (પૂર્વ)ની સિદ્ધાર્થ કોલોનીમાં રહેતો ગુપ્તા પરિવાર કરિયાણાની દુકાન ચલાવતો હતો અને કરિયાણાની દુકાનમાં રહેલા કેરોસીનને કારણે કે પછી તેમાં રહેલા પામ ઓઈલના સ્ટોકને કારણે આગે વિકરાળ રૂપ લીધું હોવાનું માનવામાં આવે છે. | Also Read: મુંબઈમાં…
- નેશનલ
“હું પહેલા નક્સલવાદી હતો” ફરીથી નક્સલવાદી બનીશ તો… જ્યારે નીતિન ગડકરી ભડક્યા
નાગપુરઃ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી બિન્દાસ બોલવા માટે જાણીતા છે. તેમને કોઈ પણ વાત સીધી જ કહેવાની આદત છે, જેને કારણે તેઓ હંમેશા સમાચારોમાં રહે છે, હાલમાં પણ તેમણે એવું નિવેદન આપ્યું છે જેને કારણે તેઓ ચર્ચામાં…