- ઇન્ટરનેશનલ
“ગાઝા જેવો વિનાશ થશે…” નેતન્યાહુએ લેબનાનના લોકોને ચેતવણી આપી
તેલ અવિવ: ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu) એ મંગળવારે ફરી એક વાર લેબનાન(Lebanon)ને ધમકી આપી છે. બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે જો લેબનાન તેની ધરતી પર હિઝબોલ્લાહ (Hezbollah)ને કામ કરવાની મંજૂરી આપવાનું ચાલુ રાખશે તો તેના હાલ ગાઝા જેવા…
- ઈન્ટરવલ
કવર સ્ટોરી: સત્તાપલટો! ડીઆઇઆઇનો
-નિલેશ વાઘેલા શેરબજારમાં તાજેતરમાં રોજ નવા શિખરની હારમાળા રચાતી જોવા મળી હતી અને પછી અચાનક પશ્ર્ચિમ એશિયામાં મિસાઇલના દાવાનળ વચ્ચે કડાકાની ભરમાર જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીએ પાંચ ટકાનો કડાકો તો માત્ર ચોથી ઓક્ટોબરે પૂરા થયેલા પાંચ સત્રમાં…
- ઉત્તર ગુજરાત
Crime News: અંધશ્રધ્ધાએ લીધો ભોગ!!! ડાકણ હોવાના વહેમે ગોળી મારી મહિલાની હત્યા
ભિલોડા: હાલમાં જ ગુજરાત સરકારે અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિઓ વિરુદ્ધનો ખરડો પસાર કર્યો છે. ત્યારે ગુજરાતમાં જ અંધશ્રધ્ધાની એક ચોંકાવનારી ઘટના બની છે, જેમાં એક સ્ત્રીમાં ડાકણ હોવાનો વહેમ રાખીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના અરવલ્લી…
- ઈન્ટરવલ
કચ્છી ચોવક: પ્રમાણે ભોગવે જ છૂટકો! ચોવકની શિખામણ
-કિશોર વ્યાસ એક વિધાતા જ એવી હોય છે કે, જે કોઈને કાંઈ એક સરખું આપતી નથી. દરેક વ્યક્તિએ તેના લખેલા લેખ મુજબ જ ભોગવવાનું હોય છે, તેવા સંદર્ભમાં જ એક કચ્છી ચોવક પણ પ્રચલિત છે: “લાંણ સૈં લપણ અહીં જે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં દીકરીઓ અસુરક્ષિત? Suratમાં સગીરા પર દુષ્કર્મની ઘટના
સુરત: રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને દીકરીઓની સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ખડા થાય તેવી સ્થિતિ છે. દાહોદ અને વડોદરાની ઘટના હજુ તાજી છે ત્યાં વધુ એક બળાત્કારની ઘટના સામે આવી છે. સુરતમાં માંગરોળના બોરસરા ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની…
- ઈન્ટરવલ
ભારતના સ્ટેશનોમાં અલગ ભાત પાડતું મોરબી રેલવે સ્ટેશન
-ભાટી એન. કાઠિયાવાડમાં ઘણા રાજવીઓના શાસન હતા. મુખ્યત્વે ઝાલા, જાડેજા, પરમાર, ગોહિલ જેવા ઘણા ક્ષત્રિયોના સુશાસન ચાલ તા તેમાં પ્રજાવત્સલ રાજાઓ રાજવી સમયમાં પ્રજાની ખેવના કરતા તેની સુખાકારી માટે નતનવી સુવિધા આપતા અને કલાત્મક મહેલો, મંદિરો, વાવ, કૂવા, કિલ્લા, ટાવર,…
- સ્પેશિયલ ફિચર્સ
આરોગ્ય પ્લસ -સંકલન: ઉધરસની ઉપાધિ ઉધરસ એટલે શું?
સ્મૃતિ શાહ-મહેતા ઉધરસની શરૂઆત હંમેશાં શરીરના રક્ષણ માટે થાય છે. જ્યારે બહારની બિનજરૂરી વસ્તુ (ધુમાડો, રજકણો, આહાર વગેરે) શ્ર્વાસનળીમાં પ્રવેશ કરે છે ત્યારે ફેફસાંઓ સ્વરક્ષણ માટે પોતામાં ભરાયેલી હવા દ્વારા તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, તેને ઉધરસ કહેવાય છે.…
- તરોતાઝા
ફોકસ : મચ્છરોને ભગાડવા શું તમે પણ સળગાવો છો કોઇલ? તો થઈ જાઓ, સાવધાન
-નિધિ શુક્લા મચ્છરોનો ઉપદ્રવ વધતાં આપણે મોટાભાગે મોસ્કિટો કોઈલ સળગાવીએ છીએ. જેનાં ધુમાડાથી મચ્છરો તો ભાગી જાય છે, પરંતુ એનો ધુમાડો અનેક બીમારીને નોતરે છે. મોસ્કિટો કોઈલ, અગરબત્તી અથવા તો અન્ય રેપ્લિકેન્ટનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, કેમ કે એની…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા : નવરાત્રિમાં શક્કરિયાં જરૂરથી ખાજો… આયુષ્ય વધશે
-શ્રીલેખા યાજ્ઞિક નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. પાવન પર્વની ઊજવણીમાં ભક્તો માના પૂજન-અર્ચનમાં ભક્તિમય બની જાય છે. ભક્તો આ દિવસોમાં ઉપવાસ, ફરાળ કે એકટંક ભોજન કરવાનું પસંદ કરે છે. વળી કેટલાંક ભક્તો ફક્ત ફળ કે કંદમૂળ ખાઈને મા ના વિવિધ…
- આમચી મુંબઈ
શિયાળામાં પ્રદૂષણનું પ્રમાણ રોકવા સુધરાઈ ફરી કમર કસી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં હજી શિયાળાનું આગમન થયું નથી પણ એ પહેલા જ મુંબઈગરાએ ગયા અઠવાડિયામાં વહેલી સવારના ધુમ્મસભર્યા વાતાવરણનો અનુભવ કર્યો હતો. ગયા અઠવાડિયામાં હવાની ગુણવત્તા પણ કથળી ગઈ હતી. સામાન્ય રીતે ચોમાસા પછી પવનોની પેટર્ન બદલાતી હોય છે.…