- મનોરંજન
જ્યારે આ કારણે Jaya Bachchanએ Rekhaને મારી દીધો લાફો, આવું હતું બિગ બીનું રિએક્શન…
બોલીવૂડમાં જયા બચ્ચન, અમિતાભ બચ્ચન અને રેખાનું લવ ટ્રાયેન્ગલ ખૂબ જ જાણીતું છે અને વર્ષો બાદ આજે પણ લોકો આ પ્રણય ત્રિકોણની વાતો સાંભળીને એકદમ રોમાંચિત થઈ ઉઠે છે. આજે આપણે આવા જ એક કિસ્સા વિશે વાત કરીશું, જેમાં જયા…
- નેશનલ
હરિયાણા ચૂંટણી પરિણામોથી કોંગ્રેસ અસંતુષ્ટ! ચૂંટણી પંચ સમક્ષ કરશે ફરિયાદ
નવી દિલ્હી: ગઈ કાલે હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana assembly election)ના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસ(Congress)ના કેમ્પમાં નિરાશા છવાઈ ગઈ છે. ભાજપે 90માંથી 48 બેઠકો જીતીને સતત ત્રીજી વખત બહુમતી મેળવી છે, કોંગ્રેસને ફરી હાર મળી છે. હવે કોંગ્રેસ પરિણામ બાબતે…
- ઈન્ટરવલ
રમુજી સવાલના મનમોજી જવાબ દર્શન ભાવસાર
નવરાત્રિમાં તમે ગરબા ગાયા કે નહીં? * વાઈફ ગરબે ઘૂમતી હતી. હું બાબો તેડીને અને વાઈફનું મોટું પર્સ લઈ એની પાછળ ઘૂમતો હતો. એ રમી… હૂં ઘૂમ્યો… સાવ રે, સોનાનું મારું ઝાંઝરિયું ખોવાણું રે.. * ઓરિજિનલ બિલ અને એફિડેવિટ કરાવીને…
- ઇન્ટરનેશનલ
“ગાઝા જેવો વિનાશ થશે…” નેતન્યાહુએ લેબનાનના લોકોને ચેતવણી આપી
તેલ અવિવ: ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu) એ મંગળવારે ફરી એક વાર લેબનાન(Lebanon)ને ધમકી આપી છે. બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે જો લેબનાન તેની ધરતી પર હિઝબોલ્લાહ (Hezbollah)ને કામ કરવાની મંજૂરી આપવાનું ચાલુ રાખશે તો તેના હાલ ગાઝા જેવા…
- ઈન્ટરવલ
કવર સ્ટોરી: સત્તાપલટો! ડીઆઇઆઇનો
-નિલેશ વાઘેલા શેરબજારમાં તાજેતરમાં રોજ નવા શિખરની હારમાળા રચાતી જોવા મળી હતી અને પછી અચાનક પશ્ર્ચિમ એશિયામાં મિસાઇલના દાવાનળ વચ્ચે કડાકાની ભરમાર જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીએ પાંચ ટકાનો કડાકો તો માત્ર ચોથી ઓક્ટોબરે પૂરા થયેલા પાંચ સત્રમાં…
- ઉત્તર ગુજરાત
Crime News: અંધશ્રધ્ધાએ લીધો ભોગ!!! ડાકણ હોવાના વહેમે ગોળી મારી મહિલાની હત્યા
ભિલોડા: હાલમાં જ ગુજરાત સરકારે અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિઓ વિરુદ્ધનો ખરડો પસાર કર્યો છે. ત્યારે ગુજરાતમાં જ અંધશ્રધ્ધાની એક ચોંકાવનારી ઘટના બની છે, જેમાં એક સ્ત્રીમાં ડાકણ હોવાનો વહેમ રાખીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના અરવલ્લી…
- ઈન્ટરવલ
કચ્છી ચોવક: પ્રમાણે ભોગવે જ છૂટકો! ચોવકની શિખામણ
-કિશોર વ્યાસ એક વિધાતા જ એવી હોય છે કે, જે કોઈને કાંઈ એક સરખું આપતી નથી. દરેક વ્યક્તિએ તેના લખેલા લેખ મુજબ જ ભોગવવાનું હોય છે, તેવા સંદર્ભમાં જ એક કચ્છી ચોવક પણ પ્રચલિત છે: “લાંણ સૈં લપણ અહીં જે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં દીકરીઓ અસુરક્ષિત? Suratમાં સગીરા પર દુષ્કર્મની ઘટના
સુરત: રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને દીકરીઓની સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ખડા થાય તેવી સ્થિતિ છે. દાહોદ અને વડોદરાની ઘટના હજુ તાજી છે ત્યાં વધુ એક બળાત્કારની ઘટના સામે આવી છે. સુરતમાં માંગરોળના બોરસરા ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની…
- ઈન્ટરવલ
ભારતના સ્ટેશનોમાં અલગ ભાત પાડતું મોરબી રેલવે સ્ટેશન
-ભાટી એન. કાઠિયાવાડમાં ઘણા રાજવીઓના શાસન હતા. મુખ્યત્વે ઝાલા, જાડેજા, પરમાર, ગોહિલ જેવા ઘણા ક્ષત્રિયોના સુશાસન ચાલ તા તેમાં પ્રજાવત્સલ રાજાઓ રાજવી સમયમાં પ્રજાની ખેવના કરતા તેની સુખાકારી માટે નતનવી સુવિધા આપતા અને કલાત્મક મહેલો, મંદિરો, વાવ, કૂવા, કિલ્લા, ટાવર,…
- સ્પેશિયલ ફિચર્સ
આરોગ્ય પ્લસ -સંકલન: ઉધરસની ઉપાધિ ઉધરસ એટલે શું?
સ્મૃતિ શાહ-મહેતા ઉધરસની શરૂઆત હંમેશાં શરીરના રક્ષણ માટે થાય છે. જ્યારે બહારની બિનજરૂરી વસ્તુ (ધુમાડો, રજકણો, આહાર વગેરે) શ્ર્વાસનળીમાં પ્રવેશ કરે છે ત્યારે ફેફસાંઓ સ્વરક્ષણ માટે પોતામાં ભરાયેલી હવા દ્વારા તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, તેને ઉધરસ કહેવાય છે.…