- આમચી મુંબઈ
દશેરા પર રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના નેતાઓના રાજકારણ પર નિશાન સાધ્યું
મુંબઇઃ દેશભરમાં આજે દશેરાનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આજે દશેરા નિમિત્તે શિવસેનાના બંને જૂથો દ્વારા દશેરા મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ની પાર્ટીની બેઠક છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક મેદાનમાં યોજાશે, જ્યારે શિવસેના (એકનાથ શિંદે)ની પાર્ટીની બેઠક…
- નેશનલ
બોલિવૂડમાં જાતિના આધારે થાય છે ભેદભાવ, જાણીતી અભિનેત્રીનો ચોંકાવનારો ખુલાસો
હિન્દી અને બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી કોંકણા સેન શર્માએ હાલમાં ખૂબ જ ચોંકાવનારી વાત કહી છે. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ કાળા રહસ્યો ખોલ્યા છે અને જણાવ્યું છે કે બોલિવૂડમાં મહિલાઓને માત્ર એક ફર્નિચરની જેમ ગણવામાં આવે છે. અહીં જાતિ…
- નેશનલ
તાઇવાન હવે મુંબઇમાં ખોલશે ડિપ્લોમેટિક સેન્ટર, ચીનને પેટમાં દુખશે
ચીન પોતાની સૈન્ય તાકાત બતાવીને તાઈવાનને ડરાવવાનો પ્રયાસ કરતું રહે છે, આને કારણે તાઇવાનની કંપનીઓએ ચીનમાંથી પોતાનું રોકાણ પાછું ખેંચવાનું શરૂ કરી દીધું છે. ભારત આ તક ગુમાવવા નથી માગતું. ભારતે તાઇવાનની કંપનીઓને રિઝવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે અને…
- આપણું ગુજરાત
દશેરાના પર્વે મોંઘવારીના માર વચ્ચે પણ ખવાશે કરોડોના જલેબી-ફાફડા!
અમદાવાદઃ અમદાવાદ સહિત ગુજરાતમા આજે અનેક જગ્યાએ રાવણ દહન સાથે વિજયાદશમી ઉજવણી કરાશે. ગુજરાતમાં દશેરાનો દિવસ હોય અને ગુજરાતીઓ ફાફડા-જલેબી ના ખાય તેવુ બની શકે નહીં. ગુજરાતમાં ફાફડા જલેબીનો ક્રેઝ એ હદે છે કે, છેલ્લા નોરતેથી શહેરમાં ફાફડા-જલેબીનું વેચાણ શરુ…
- આપણું ગુજરાત
જામ સાહેબનો ઐતિહાસિક નિર્ણય: વારસદાર તરીકે અજય જાડેજાનું નામ જાહેર
જામનગર: જામનગરના રાજવી પરિવારે એક ઐતિહાસિક નિર્ણય લઈને પૂર્વ ભારતીય ક્રિકેટર અજયસિંહજી જાડેજાને તેમના વારસદાર તરીકેની જાહેરાત કરી છે. જામ સાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજે શુક્રવારે તેમના વારસદારના નામની જાહેરાત કરી છે. ભારત માટે 15 ટેસ્ટ મેચ અને 196 વનડે રમી ચૂકેલા…
- નેશનલ
દશેરા પર બની રહ્યા છે શુભ સંયોગ: જાણો ક્યારે છે શસ્ત્રપૂજા-રાવણ દહન માટેનું શુભ મુર્હુત?
દશેરા એ અધર્મ અને બુરાઈ પર ધર્મની જીતનું પર્વ છે. વિજયાદશમીના દિવસે ભગવાન રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. વિજયાદશમીનો સંબંધ મા દુર્ગા સાથે પણ છે. નવરાત સુધી યુદ્ધ કર્યા બાદ આ દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. દર…
- આપણું ગુજરાત
PM જન-આરોગ્ય યોજના હેઠળ કરોડો નાગરિકોને આરોગ્ય કવચ, 2.6 કરોડને આયુષ્માન કાર્ડ
એક સ્વસ્થ અને તંદુરસ્ત સમાજ વિકસિત રાષ્ટ્રની રચના કરી શકે છે. નાગરિકોનું આરોગ્ય કોઇપણ રાજ્ય કે દેશના વિકાસનું મહત્વપૂર્ણ માપદંડ છે. આજે ગુજરાતે ઉદ્યોગથી માંડીને આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. આનો શ્રેય આપણાં સ્વપ્નદ્રષ્ટા એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને…
- નેશનલ
USA Elections 2024: કેજરીવાલની ‘ફ્રી રેવડી’ પહોંચી અમેરિકા, ટ્રમ્પનો વીડિયો કર્યો શેર
નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા થોડા સમયથી ચૂંટણીના સમયે રાજકીય પક્ષો તરફથી ફ્રી અને લોભામણી જાહેરાતો કરવામાં આવી છે. આ ફ્રીની રેવડીને લઈ બબાલ થતી રહે છે. દિલ્હીના પૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની આ મામલે ઘણી…
- આપણું ગુજરાત
શું ગુજરાતનો દરિયાઈ માર્ગ ડ્રગ્સ દાણચોરો માટે મોકળું મેદાન છે? જાણો વિગત
અમદાવાદઃ ગુજરાત સહિત દેશમાં છેલ્લા થોડા સમયથી ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. જેને લઈ વિપક્ષ સતત સરકાર પર સવાલ ઉઠાવી રહી છે. તાજેતરમાં દિલ્હી પોલીસમાં વિવિધ જગ્યાએ 7200 કરોડથી વધારે રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ બરબાદી ડ્રગ્સના મોટા અને ખતરનાક કારોબાર…
- ઇન્ટરનેશનલ
જાપાનની આ સંસ્થાને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો
નોર્વેજીયન નોબેલ કમિટીએ જાપાનની નિહોન હિડાન્ક્યો (Nihon Hidankyo) સંસ્થાને આ વર્ષનું નોબલ પારિતોષિક એનાયત કર્યું છે. નિહોન હિડાન્ક્યોને સંસ્થા હિરોશિમા અને નાગાસાકીના પરમાણુ બોમ્બ વિસ્ફોટમાં બચી ગયેલા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંસ્થાને પરમાણુ હથિયારોથી મુક્ત વિશ્વની હિમાયત કરવા અને…