- નેશનલ
Weather Update: ઉત્તર ભારતમાં શરૂ થયો ઠંડીનો અહેસાસ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ તાપમાન ઘટ્યું
નવી દિલ્હી : દેશમાં ચોમાસાની વિદાય સાથે ઉત્તર ભારતમાં ઠંડીનો(Weather Update)અહેસાસ થવા લાગ્યો છે. જ્યારે દક્ષિણ ભારતમાં હજુ પણ વરસાદની સંભાવના છે. રાજધાની દિલ્હીમાં પણ સવાર-સાંજ ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ટૂંક સમયમાં…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકીના મોતથી આઘાતમાં બોલિવૂડ, સલમાન ખાન શૂટિંગ રદ્દ કરી હૉસ્પિટલ પહોંચ્યો
મુંબઇઃ મહારાષ્ટ્રના પ્રખ્યાત નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાથી માત્ર રાજકીય જગતમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ શોકની લહેર ફેલાઈ ગઈ છે. તેમના દ્વારા આયોજિત સેલિબ્રિટીઝની ઇફ્તાર પાર્ટીઓ હંમેશા ચર્ચામાં રહેતી હતી અને સલમાન અને શાહરૂખ વચ્ચેના ઝઘડાને સમાપ્ત…
- નેશનલ
Baba Siddique death: રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું, આજે રાત્રે થશે દફનવિધિ
મુંબઈ: ગઈ કાલે શનિવારે રાત્રે એનસીપી (અજીત પાવર જૂથ) નેતા બાબા સિદ્દીકી(Baba Siddique)ની મુંબઈના બંદ્રામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે રાજ્યના રાજકારણ અને બોલિવૂડમાં આઘાતનો માહોલ છે. આજે રવિવારે 7 વાગ્યે બાબા સિદ્દીકીની નમાઝ-એ-જનાઝા વિધિ કરવામાં…
- આપણું ગુજરાત
Ahmedabad માં મેટ્રો ટ્રેનનો સમય નવરાત્રી જેટલો જ રાખવા લોકોની માંગ
અમદાવાદઃ અમદાવાદમાં(Ahmedabad)નવરાત્રી દરમિયાન લોકોની સવલત માટે મેટ્રો ટ્રેન રાતના બે વાગ્યા સુધી દોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મુસાફરોએ આ સવલત પુરી પાડવાના લીધેલા નિર્ણયને શહેરીજનોએ વધાવી લીધો છે. નવરાત્રી દરમિયાન કુલ 10.71 લાખ મુસાફરોએ મેટ્રોની મુસાફરી કરી હતી. બીજી તરફ…
- ટોપ ન્યૂઝ
Y કેટેગરીની સુરક્ષા છતાં બાબા સિદ્દીકીની જાહેરમાં હત્યા! શિંદે સરકાર સવાલના ઘેરામાં
મુંબઈ: ગઈ કાલે સાંજે મુંબઈના બંદ્રામાં એનસીપી નેતા બાબા સિદ્દીકી(Baba Siddique)ની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો. ગઈકાલે રાત્રે 9.15 થી 9.20 વાગ્યાની વચ્ચે બાંદ્રામાં બાબા સિદ્દીકીની ઓફિસ પાસે લોકો ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે બાબા સિદ્દીકી…
- ટોપ ન્યૂઝ
બાબા સિદ્દીકીની હત્યા કરનારા હુમલાખોરોની તસવીર સામે આવી, પોલીસે 2 જણને લોડેડ મેગેઝીન સાથે ઝડપ્યા
મુંબઇઃ એનસીપી (અજિત પવાર જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાંદ્રા પૂર્વ વિસ્તારમાં હુમલાખોરોએ તેમના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેમને છાતી અને પેટમાં ગોળીઓ વાગી હતી. તેમને ગંભીર…
- આપણું ગુજરાત
પરબટાણે કરુણાંતિકા: કડીમાં ભેખડ ધસી પડતા પાંચ મજૂરોના મોત
મહેસાણાઃ જિલ્લાના કડીના જાસલપુર ગામ નજીક મોટી દુર્ઘટના બની છે. જાસલપુરમાં એક ભેખડ ધસી પડતા પાંચ શ્રમિકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં નવ શ્રમિકો દટાયા હતા. જેમાંથી અન્ય ચાર જેટલા મજૂરો નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ…
- આપણું ગુજરાત
આજે દશેરાએ વરસાદનું ઘોડું દોડશે: દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
અમદાવાદઃ દશેરાને લઈને સમગ્ર ગુજરાતમાં ઉત્સાહનો માહોલ છે પરંતુ સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં શુક્રવાર રાતથી વરસાદ પડ્યો હતો. ત્યારે આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ચોમાસું…
- સ્પોર્ટસ
રિષભ પંતની મિડનાઈટ પોસ્ટે મચાવ્યો ઈન્ટરનેટ પર ખળભળાટ
મુંબઇઃ IPL 2025ની હરાજીને લઈને ઘણા અપડેટ્સ સામે આવ્યા છે. અમુક હદ સુધી સ્પષ્ટ થઈ ગયું છે કે ફ્રેન્ચાઇઝી કયા ખેલાડીઓને જાળવી રાખવાના મૂડમાં છે. દરમિયાન દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત પણ આઈપીએલની હરાજીને લઈને ઉત્સુક છે. પંતે મધ્યરાત્રિએ એક…
- આમચી મુંબઈ
દશેરા પર રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના નેતાઓના રાજકારણ પર નિશાન સાધ્યું
મુંબઇઃ દેશભરમાં આજે દશેરાનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આજે દશેરા નિમિત્તે શિવસેનાના બંને જૂથો દ્વારા દશેરા મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ની પાર્ટીની બેઠક છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક મેદાનમાં યોજાશે, જ્યારે શિવસેના (એકનાથ શિંદે)ની પાર્ટીની બેઠક…