- તરોતાઝા
આરોગ્ય એક્સપ્રેસ : યુવાનોને હૃદયની બીમારી કેમ થાય છે?
-નિધિ ભટ્ટ મુંબઈમાં કુલ મૃત્યુના ૧૧ ટકા મરણ હૃદયરોગનો આંચકો લાગવાથી થાય છે. મુંબઈના ૧૮-૬૯ વર્ષના વયજૂથના ૩૪ ટકાને બ્લડ પ્રેસરની અને ૧૮ ટકાને ડાયાબિટિઝની બીમારી છે. ૨૧ ટકા મુંબઈગરામાં કોલેસ્ટેરોલનું જોખમી પ્રમાણ છે. તરુણોમાં હાર્ટ એટેકથી મૃત્યું થવાનું પ્રમાણ…
- શેર બજાર
Hyundai IPO ખુલતાની સાથે જ આટલા ટકા સબ્સ્ક્રાઇબ થયો, આ કિંમત પર લીસ્ટ થવાની શક્યતા
મુંબઈ: દેશનો સૌથી મોટો IPO હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો આઈપીઓ(Hyundai IPO), આજે મંગળવારે 15મી ઓક્ટોબરથી રોકાણ માટે ખુલી ગયો છે. BSEના ડેટા અનુસાર, આ IPO આજે સબ્સ્ક્રિપ્શનના પ્રથમ દિવસે સવારે 11:09 વાગ્યા સુધીમાં 8% સબસ્ક્રાઈબ થયો હતો. રોકાણકારો આ IPOમાં 17…
- તરોતાઝા
ગાડરિયા પ્રવાહથી કેવી રીતે બચવું?
મિતાલી મહેતા બિહેવિયરલ ફાઇનાન્સના વિષયમાં આજે આપણે હર્ડ મેન્ટાલિટી વિશે વાત કરીશું. જ્યારે કોઈ વ્યક્તિ એક સમૂહ કે જૂથના બીજા લોકોનું અનુકરણ કરે ત્યારે તેને ‘હર્ડ મેન્ટાલિટી’ કહે છે. લોકો એવા સમયે પોતાના સ્વતંત્ર વિશ્લેષણ, નિરીક્ષણ કે તર્કને અનુસરવાને બદલે…
- સ્પોર્ટસ
IND vs NZ: ભારત સામેની પ્રથમ ટેસ્ટ પહેલા ન્યુઝીલેન્ડને ઝટકો, આ ફાસ્ટ બોલર સિરીઝથી બહાર
બેંગલુરુ: બાંગ્લાદેશને ધૂળ ચટાડ્યા બાદ હવે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ (IND vs NZ) સામે ટકરાશે. આવતીકાલે ત્રણ ટેસ્ટ મેચની પ્રથમ ટેસ્ટ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શરુ થશે. મેચના એક દિવસ પહેલા જ ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે, ફાસ્ટ બોલર બેન…
- આપણું ગુજરાત
તમે બુકિંગ કરાવ્યુ કે રહી ગયા? સિંહ દર્શન માટે દિવાળી સુધી બુકિંગ ફૂલ
જૂનાગઢઃ ગિરનાર નેચર સફારી પાર્ક ચોમાસા દરમિયાનના ચાર મહિના માટે બંધ સફારી પાર્ક ચોમાસું પૂર્ણ થયાની સત્તાવાર જાહેરાત બાદ આવતીકાલથી ફરી શરૂ થશે. સિંહ સહિતનાં વન્યપ્રાણીઓનું વેકેશન 15મી ઓકટોબરે પૂર્ણ થનાર છે. જેથી 16મી ઓક્ટોબરથી નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં આ 7 નેતાઓને લોટરી લાગી, આજે MLC પદના લેશે શપથ
મુંબઇઃ મહારાષ્ટ્રમાં, રાજ્યપાલ દ્વારા નામાંકિત 7 વિધાન પરિષદના સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ આજે એટલે કે 15મી ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાન ભવનમાં બપોરે 12 વાગ્યે યોજાશે. આ સમારોહ ડેપ્યુટી સ્પીકર નીલમ ગોરહેની હાજરીમાં યોજાશે. હાલમાં વિધાનસભામાં શપથગ્રહણની તૈયારીઓ ચાલી રહી છે. મુખ્ય…
- નેશનલ
બહરાઇચમાં હિંસાની આગ શમી નથી રહી, પોલીસની તૈનાતી છતાં મઝારમાં તોડફોડ અને આગચંપી
બહરાઇચ: ઉત્તર પ્રદેશના બહરાઈચમાં રવિવારે દુર્ગા મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલી હિંસા (Bahraich violence) શાંત નથી થઇ રહી. સોમવારે ફરી કેટલાક અસામાજિક તત્વોએ દુકાનો, હોસ્પિટલો અને શોરૂમમાં આગ લગાવી હતી. વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત છે, તેમ છતાં…
- આપણું ગુજરાત
ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, જામનગરમાં વિજળી પડતા બે લોકોના મોત
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમા રાજ્યમા ભારે વરસાદની અગાહી કરી છે. આજે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, નવસારી, તાપી, ડાંગ, અને વલસાડમાં ભારે વરસાદની શક્યતાઓ છે. જ્યારે દમણ…
- ઇન્ટરનેશનલ
India-Canada Breaking: ‘કેનેડામાં હિંદુઓ પર હુમલા થઇ શકે છે’ ભારત-કેનેડા તણાવ વચ્ચે પૂર્વ રાજદ્વારીનો દાવો
નવી દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચે તણાવ (India-Canada tenstion) ફરી વધી રહ્યો છે. કેનેડા સરકારે ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે, કેનેડાએ ભારતીય હાઈ કમિશનર પર ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર(Hardipsingh Nijjar)ની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. આ પછી, ભારત…
- નેશનલ
વિવાદ વચ્ચે દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
દિલ્હીની આપ આદમી પાર્ટી(AAP)ની સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવિધ મુદ્દે તણાવ થયા કરે છે. એવામાં દિલ્હીના નવા મુખ્ય પ્રધાન આતિશી માર્લેના(Atishi Marlena)એ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીની…