- ધર્મતેજ
દિવાળીના દિવસોમાં દીપદાનનું મળે છે અક્ષય પુણ્ય
વિશેષ -રશ્મિ શુકલ કારતક મહિનામાં દીપદાનનું ખાસ મહત્ત્વ છે. એમાં પણ દિવાળીના દિવસો દરમિયાન કરવામાં આવેલુ દીપદાન અખૂટ પૂણ્ય આપે છે. આમ તો કારતક માસમાં આખો મહિનો દીપદાન કરી શકાય છે. આ માસમાં મંદિર, તુલસી, આમળાના ઝાડ, નદી, કૂવા અને…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. | Also Read: જ્યારે આપણે ભીતરી સત્યની અવહેલના કરીએ છીએ ત્યારે શંભુ રૂઠે… વાચકોએ તેમના…
- ઇન્ટરનેશનલ
IMFની લોન બાદ પણ પાકિસ્તાન કફોડી હાલતમાં, હવે ચીન સામે હાથ ફેલાવ્યો
પાકિસ્તાનની આર્થિક હાલત સતત કથળી રહી છે. આર્થિક તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાને હવે ચીન પાસેથી 10 અબજ યુઆન એટલે કે લગભગ 1,4 અબજ ડોલરની વધારાની લોન માગી છે. પાકિસ્તાનના નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું…
- ધર્મતેજ
સ્વયંસિદ્ધ સત્ય
મનન -હેમંત વાળા સત્ય સ્વયં આધારિત છે. સત્ય પારદર્શી છે. સત્ય નિર્દોષ છે. સત્ય સ્વયંસિદ્ધ છે. સત્ય અફર છે. સત્ય સત્ય છે. સત્ય સર્વત્ર સદા સન્માનનીય છે. સત્ય એટલે એવું વિધાન કે જેમાં જે તે પરિસ્થિતિનું નિરૂપણ જેમનું તેમ કરવામાં…
- ધર્મતેજ
જ્યારે આપણે ભીતરી સત્યની અવહેલના કરીએ છીએ ત્યારે શંભુ રૂઠે છે
માનસ મંથન -મોરારિબાપુ ગુરુકૃપાથી અને આપણી બધી પરમ વિભૂતિઓના આશીર્વાદથી તથા આપ સૌની શુભકામનાઓથી ભગવાન મહાકાલને કેન્દ્રમાં રાખીને રામકથા ગાવાનો આરંભ કરી રહ્યો છું અને ભૂમિકા માટે જે પંક્તિઓ ઉઠાવી છે એ તમે સૌ જાણો છો. મહાકાલના મંદિરમાં કાગભુશુંડિના ગુરુ…
- આમચી મુંબઈ
ચૂંટણી ઢંઢેરાને લઇને NCP-શરદ પવાર જૂથના બે મોટા નેતા બાખડ્યા
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ દરેક પક્ષો લોકોને રિઝવવાની તૈયારીમાં લાગેલા છે. દરેક પક્ષ પોતાના ચૂંટણી ઢંઢેરામાં લોકોને આકર્ષક વચનોની લહાણી કરી રહ્યો છે. એનસીપી શરદ પવાર અને એનસીપી અજિત પવાર જૂથ તો રાજ્યમાં પોતાની તાકાત બતાવવા એકબીજા…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી: અમરેલીમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ
અમરેલી: થોડા દિવસો પહેલા જ રાજ્યમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા ધરાવતા કચ્છ જિલ્લામાં અનેક જગ્યાએ ભૂકંપના આંચકા નોંધાયા હતા. ત્યાર આજે સૌરાષ્ટ્રના અમરેલીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અમરેલીમાં અનુભવાયેલ ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઈ છે. જેનું કેંદ્રબિંદુ ધારી તાલુકામાં નોંધાયું છે.…
- સ્પેશિયલ ફિચર્સ
કેટલીક આદતો જે તમારી કિડનીને નુક્સાન પહોંચાડે છે
તમારી કિડની ચોવીસ કલાક કામ કરે છે અને શરીરમાંથી કચરો, એસિડ અને વધારાનું પ્રવાહી દૂર કરવા જેવા મહત્વપૂર્ણ કાર્યો કરે છે. તેથી જ તમારે તમારી કિડનીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે કારણ કે જો આઅંગ નિષ્ફળ જાય, તો શરીરમાંથી…
- આમચી મુંબઈ
26/11 મુંબઈ હુમલાનો જવાબ ભારતે આપ્યો નહોતો, પણ હવે નહીં ચલાવાયઃ જયશંકરે મુંબઈમાં કરી મોટી વાત…
મુંબઈઃ ૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલા પછી ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી, પણ હવે એમ થાય તો ચલાવી લેવામાં આવશે નહીં. મુંબઈમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે મુંબઈમાં જે બન્યું તેનું પુનરાવર્તન નહીં…