- આમચી મુંબઈ
હવે શાઇના એનસી શિંદે સેનામાં સામેલ, ઉમેદવારોની બંડખોરી અને રાજકીય પક્ષોના અજબ દાવ
મુંબઇઃ શાઇના એનસીનું નામ કોઇથી અજાણ્યું નહીં હોય. આપણે ટીવી ડિબેટમાં તેમને જોયા છે. ભાજપના પ્રવક્તા શાઇના એનસી હવે શિંદે સેનામાં સામેલ થઇ ગયા છે અને તેઓ શિંદે સેનાની ટિકિટ પર ટિકિટ પર મુંબાદેવી બેઠક પરથી ચૂંટણી લડશે. વિધાનસભાની ચૂંટણીમાં…
- આમચી મુંબઈ
Maharashtra Election Special: રાવસાહેબ દાનવેનાં દીકરી શિંદેસેનામાં જોડાયાં
A file photo of BJP leader Shaina N.C. | Photo Credit: PTI
- નેશનલ
કેરળના મંદિરમાં ઉત્સવ દરમિયાન ફટાકડાના સ્ટોરેજમાં વિસ્ફોટ, 150થી વધુ ઘાયલ, 8ની હાલત ગંભીર
કાસરગોડ: કેરળના કાસરગોડમાં એક મંદિરમાં ઉત્સવ દરમિયાન એક મોટી દુર્ઘટના (Firework accident in Kasaragod of Kerala) બની હતી. ગત મધરાત્રીએ ફટકડાના સ્ટોરેજમાં વિસ્ફોટ સાથે આગ લાગવાથી લગભગ 150 લોકો ઘાયલ થયા છે, જ્યારે 8ની હાલત ગંભીર છે. ઘાયલોને સારવાર માટે…
- સ્પેશિયલ ફિચર્સ
ત્રિપુષ્કર મંગળ યોગ સાથે ધનતેરસની શરૂઆત; જાણો ખરીદી માટેના શુભ મુર્હુત
આજે ધનતેરસ સાથે દિવાળીના પર્વની શરૂઆત થઈ ગઈ છે. આજે 29 ઓક્ટોબર 2024, મંગળવારના રોજ ધનતેરસ છે. આ વખતે પાંચ દિવસને બદલે આ મહાપર્વ છ દિવસ સુધી ચાલશે. આ વખતે ધનતેરસ પર ત્રિપુષ્કર યોગનો સંયોગ છે, જે ધન, સુખ અને…
- ધર્મતેજ
ભક્તિ મહારાણી પ્રભુની પ્રિય છે
અલૌકિક દર્શન -ભાણદેવ (ગતાંકથી ચાલુ) શબ્દ-૩-સતસંગ: ભજન – ૧ ભાઈ રે નિત્ય રહેવું સતસંગમાં ને જેને આઠે પહોર આનંદ રે. આ સતસંગ એટલે શું? ડેલીમાં બેઠા-બેઠા થોડીક વાતું કરીએ – ગપ્પાં મારીએ એટલે સતસંગ થઈ જાય? ના, સતસંગનો એવો અર્થ…
- નેશનલ
અખનુરમાં LOC નજીક ટેરરિસ્ટ એટેકઃ 3 આતંકવાદી ઠાર
જમ્મુઃ જમ્મુ કાશ્મીરના જમ્મુ જિલ્લા સ્થિત અખનુરમાં એલઓસી નજીક ભારતીય આર્મીના કાફલા પર સવારે આતંકવાદીઓ દ્વારા અંધાંધૂધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બનાવ પછી અહીંના વિસ્તારમાં તંગદિલી વ્યાપી હતી. ફાયરિંગ કરનારા આતંકવાદીની સંખ્યા ત્રણથી ચાર હતી, જ્યારે એક આતંકવાદી સ્થાનિક મંદિરની…
- ધર્મતેજ
નિત્ય આધ્યાત્મિકતા
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં આચરણને આધ્યાત્મનો આધાર બતાવીને હવે ભગવાન કૃષ્ણ અધ્યાત્મના ઊંડાણને અભિવ્યક્ત કરે છે, તે સમજીએ. આધ્યાત્મિકતા શું છે ? એ ક્યાંથી મળે ? શું આ કેવળ મંદિર સુધી કે જપમાળા સુધી સીમિત છે? આ કેવળ ભજન-ભક્તિ…
- ધર્મતેજ
ભારતીય તહેવારોની ઉજવણી
ચિંતન -હેમુ ભીખુ ઉત્સવ એટલે જ આનંદની ઘટના. અહીં પ્રવર્તમાન દરેક પ્રકારની માનસિક તાણથી મુક્ત થઈ માનવી શારીરિક તેમ જ આર્થિક ક્ષમતા પ્રમાણે પ્રસંગને માણવાનો પ્રયત્ન કરે છે. આ પ્રસંગ સાથે જ્યારે ધાર્મિકતા, સંસ્કૃતિ, પરંપરા, આધ્યાત્મિકતા, સામાજિક સમીકરણ તથા ભાવનાત્મક…
- ધર્મતેજ
બ્રહ્માનંદસ્વામી : શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપ્ાૂર્ણ ઉદ્ગાતા-૭
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની એમનું સાહિત્ય સર્જન મન્ો ચતુર્વિધ પ્રકારનું જણાય છે. (૧) ચરિત્રમૂલક સાહિત્ય (બાયોગ્રાફિકલ લિટરેચર) (૨) સિદ્ધાન્તમૂલક સાહિત્ય (થિયોરિટિકલ લિટરેચર) (૩) તત્ત્વદર્શનમૂલક સાહિત્ય (ફિલોસોફિકલ લિટરેચર) અન્ો (૪) ઊર્મિમૂલક સાહિત્ય (લિરિકલ લિટરેચર) એમનાં વિપુલ માત્રાના સાહિત્ય સર્જનનો આમ…
- આમચી મુંબઈ
દિવાળીના પહેલા દિવસે મુંબઈની પશ્ચિમ રેલવેની લોકલ સેવા ખોરવાઈ
મુંબઇઃ લોકલ ટ્રેનોની સેવા મુંબઇની લાઇફ લાઇન ગણાય છે. જોકે, રોજેરોજ કોઇને કોઇ બહાને લોકલ ટ્રેનોના ધાંધિયા એ કંઇ નવી વાત રહી નથી. એમાં આજે મુંબઇના પશ્ચિમ રેલવે વિભાગની રેલ સેવા ખોરવાઇ જતા કામધંધે, નોકરીએ જતા લોકોને ભારે હાલાકી વેઠવાનો…