- નેશનલ
ઉત્તરાખંડના અલ્મોડામાં ભીષણ માર્ગ અકસ્માત, બસ ખાઇમાં પડી, 22ના મોત, અનેક ઘાયલ
ઉત્તરાખંડના અલ્મોડામાં એક ભીષણ માર્ગ અકસ્માત થયો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. અહીં માર્ચુલા પાસે એક પેસેન્જ બસ ખાઈમાં પડી હતી, જેમાં 22 લોકોના મોતના અહેવાલ છે. બસમાં 50થી વધુ લોકો સવાર હતા. અકસ્માતની પોલીસનું માનવું છે કે મૃત્યુઆંક વધુ…
- ધર્મતેજ
વેર- વિખેર -પ્રકરણ -૧૦૪
એ મુશ્કેલીમાં આવ્યા હોત તો શું હું એની પડખે ઊભો ન રહ્યો હોત? કેટલું ગુમાન હતું એને? કેટલો અંહકાર… મને કહે કે ભાઈ, પૈસા કમાવવા કેટલા અઘરા છે એનું ભાન છે…? કિરણ રાયવડેરા કબીર બોલતાં બોલતાં થોભી ગયો બધાની પ્રતિક્રિયા…
- ધર્મતેજ
સત્યની ઘર વાપસી અત્યંત જરૂરી
પ્રાંસગિક -રાજેશ યાજ્ઞિક સાધુ અર્થાત્ કે સજ્જન પુરુષોના લક્ષણમાં એક અનિવાર્ય લક્ષણ એટલે સત્યનિષ્ઠ હોવું. સનાતન ધર્મનું મૂળ એક રીતે જોવા જઈએ તો આ ‘સત્ય’ ઉપર ટક્યું છે. સત્ય નિત્ય તો છે જ, પરંતુ જ્યાં સુધી પરમ સત્યની પ્રાપ્તિ ન…
- ધર્મતેજ
ગુજ૨ાતનાં લોકનૃત્યો ને લોકસંગીત-૪
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સામાન્ય ૨ીતે ગુજ૨ાત-ગુજ૨ાતના લોક્સંગીતમાં સારંગ, માઢ, પીલુ, કાફી, ધનાશ્રી, કેદા૨, ભીમપલાસી, બિહાગ વગેરે શાસ્ત્રીય રાગોની છાયા દેખાય પરંતુ એ શાસ્ત્રીય ૨ાગોના શુદ્ધ બંધા૨ણ મુજબના તમામ સ્વરોે લોકગીતોમાં પ્રયોજાતાં નથી. કેરવા, ધમા૨,ત્રિતાલ, હીંચ, દાદરા, દીપચંદી, લાવણી,…
- આમચી મુંબઈ
રવિવાર બાદ સોમવારે પણ બેસ્ટના કર્મચારીઓના કામ બંધની આંશિક અસર રસ્તા પર 88.26% બસ દોડી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાઈબીજના તહેવારના દિવસે મુંબઈગરાને બાનમાં લેવાની બેસ્ટ કર્મચારીઓના યુનિયનની યોજના નિષ્ફળ રહી હતી. લાંબા સમયથી પ્રલંબિત રહેલી માગણીઓ સાથે બેસ્ટના અમુક યુનિયને રવિવારે ભાઈબીજના દિવસે કામ બંધ આંદોલનની જાહેરાત કરી હતી. જોકે બેસ્ટ કર્મચારીઓ જ આ આંદોલનથી…
- આમચી મુંબઈ
દિવાળીની ઊજવણી બાદ મુંબઈની હવાની ગુણવત્તામાં નજીવો સુધારો નવા વર્ષે મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૦૮
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં દિવાળી અને નવા વર્ષના દિવસે હવાની ગુણવત્તા એકદમ નબળી નોંધાયા બાદ રવિવારે સાંજે તેમાં નજીવો સુધારો જણાયો હતો. રવિવારે સાંજે સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ૧૨૦ નોંધાયો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના જણાવ્યા મુજબ રવિવારે…
- નેશનલ
આજથી શીત કાલ માટે બંધ થઇ જશે ગંગોત્રી ધામના કપાટ
ઉત્તરાખંડના ચારધામોમાંના એક ગંગોત્રી ધામના દરવાજા આજથી શીત કાળ માટે બંધ થઇ જશે. ગંગોત્રી પંચ મંદિર સમિતિએ દરવાજા બંધ કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ગંગોત્રી ધામ મંદિરને ફૂલહારથી શણગારવામાં આવ્યું છે. શુભ મુહૂર્ત મુજબ આજે અભિજીત મુહૂર્તમાં ગંગોત્રી…
- નેશનલ
Earthquake In Jharkhand: રાંચી સહિત અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ 3.6ની તીવ્રતા
રાંચી: ઝારખંડની રાજધાની રાંચી સહિત આસપાસના અનેક જિલ્લાઓમાં શનિવારે સવારે ભૂકંપના આંચકા(Earthquake In Jharkhand)અનુભવાયા હતા. જેમાં રાંચી ઉપરાંત જમશેદપુર, ચાઈબાસા અને ખારસાવનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર ઝારખંડના ખારસાવાન…
- ઇન્ટરનેશનલ
કેનેડામાં સિંગર એ પી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ કરનારની ધરપકડ
કેનેડામાં ગાયક એપી ધિલ્લોનના ઘરે ફાયરિંગ કરવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. એપી ધિલ્લોનનું ઘર કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના વેનકુવરમાં છે. Also read: કેનેડામાં…
- આપણું ગુજરાત
Suratની હોસ્પિટલમાં દિવાળીના દિવસે બન્યો આ અનોખો રેકોર્ડ
સુરતઃ સુરતની(Surat)એક હોસ્પિટલમાં દિવાળીના દિવસે 19 બાળકોના જન્મ થયો છે. એક જ દિવસમાં 19 શિશુઓના જન્મથી હોસ્પિટલ બાળકોની કિલકીલારીઓથી ગુંજી ઉઠી હતી. 19 પ્રસૂતિમાં 10 છોકરીઓ અને 9 છોકરાઓનો જન્મ થયો હતો. દિવાળી પર આટલા બાળકોના જન્મને કારણે હોસ્પિટલ સ્ટાફ…