- ઇન્ટરનેશનલ
Pakistan ના કવેટા રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ, 21 લોકોના મોત, 46 ઘાયલ
ક્વેટા : પાકિસ્તાનના(Pakistan)બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટા રેલવે સ્ટેશન પર શનિવારે મોટો બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં ઘાયલોની સંખ્યા હજુ વધી શકે છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની…
- આમચી મુંબઈ
સંજય રાઉત અને રાજ ઠાકરે વચ્ચે તડાફડીઃ જનતાના મુદ્દા બાજુએ ને…
મુંબઈઃ મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં ગંદી ભાષાનો ઉપયોગ કરવા બદલ સાંસદ સંજય રાઉતની ટીકા કરી હતી ત્યારે રાઉતે હવે તેના પર ટીકાસ્ત્ર છોડ્યું છે. સંજય રાઉત કહ્યું કે રાજ ઠાકરે બોલતા હોય ત્યારે તેમને બોલવા દો. ભાજપના નાદે લાગલો…
- ઇન્ટરનેશનલ
ખાલિસ્તાનીઓના સમર્થનમાં આ શું બોલ્યા Justin Tudo, કહ્યું કેનેડાના તમામ હિંદુ…
ઓટાવા : કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો સતત હિંદુઓ અને તેમના મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. જેમાં ગત 3 નવેમ્બરના રોજ બ્રેમ્પટનમાં એક હિન્દુ મંદિર પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો હતો. ભારત સરકારે પણ આ હુમલાઓની નિંદા કરી છે. આ દરમિયાન કેનેડાના…
- આપણું ગુજરાત
Ahmedabad માં આદિવાસી વનૌષધિય પ્રદર્શન અને વેચાણ મેળાનું આયોજન, 133 વૈદુભગતો આપશે સારવાર
અમદાવાદઃ અમદાવાદ(Ahmedabad) હાટ- વસ્ત્રાપુર ખાતે 9મી નવેમ્બર થી 14મી નવેમ્બર દરમિયાન ‘પરંપરાગત આદિવાસી વનૌષધિય પ્રદર્શન અને વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 9મી નવેમ્બરે સાંજે પાંચ કલાકે આ મેળાનું ઉદઘાટન કરવામાં આવશે. નાગરિકો આ મેળાની સવારે 10 થી રાત્રીના…
- નેશનલ
Rammandir નિર્માણમાં થઈ શકે છે વિલંબ, આ છે કારણ
અયોધ્યા: અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને(Rammandir) પૂર્ણ કરવામાં ત્રણ મહિનાનો વિલંબ થઈ શકે છે અને હવે આ મંદિર સપ્ટેમ્બર 2025 સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ માહિતી આપી હતી કે અગાઉ મંદિરનું…
- વીક એન્ડ
એન્ડ અવૉર્ડ ગો…ઝ ટુ…!
મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી આ કોઈ ફિલ્મફેર અવૉર્ડ નથી કે પદ્મશ્રી- પદ્મવિભૂષણ એનાયાત કરવાનો કોઈ ઉપક્રમ નથી. આ વખતની દિવાળીએ કે જે લોકોના ઘરે સાલ મુબારક કરવા ગયા તેમાં નાસ્તાની ક્વોલિટી, ક્વોન્ટીટી, શુભેચ્છા સંદેશ,… વિગેરે મેગા ઇવેન્ટના એવોર્ડ જાહેર…
- Uncategorized
કેરેરા: ઘેટાં નો ગાયોના ટાપુ ની પરિક્રમા…
અરાઉન્ડ ધ વર્લ્ડ- પ્રતીક્ષા થાનકી જ્યાં સુધી સ્કોટલેન્ડ પહોંચ્યાં ત્યાં સુધી મેં માત્ર એડિનબરા ફ્ર્ન્જિનું રિસર્ચ કરેલું. કુમારે ટ્રિપની શરૂઆતમાં આરગાયલ રિજનનું બુકિંગ કર્યું ત્યારે કલ્પના ન હતી કે ત્યાં આ સ્તરનું સૌંદર્ય જોવા મળશે. પ્લાનમાં એક આખો દિવસ બ્ોન…
- વીક એન્ડ
ઓળખી લો, આવા છે આ વિક્રમવીર ડોનલ્ડ ‘ધ તોફાની’ ટ્રમ્પ….!
‘કભી કભી કુછ જીતને કે લિયે કુછ હારના પડતા હૈ…ઔર હાર કે ભી જીતનેવાલે કો બાજીગર કહેતે હૈ…!’ આપણા શાહરુખ ખાનનો આ યાદગારડાયલોગ અજાણતા જ અમેરિકાના ડોનલ્ડ ટ્રમ્પે જાણે આત્મસાત કરી લીધો હોય તેમ અગાઉ હારીને પણ અનેકવિધ વિવાદ સાથે…
- આપણું ગુજરાત
અમદાવાદમાં વાડજ થી Gandhi Ashram સુધીનો રસ્તો આજથી કાયમ માટે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ
અમદાવાદ : અમદાવાદ શહેરનો ગાંધી આશ્રમ રોડ સાબરમતી ગાંધી આશ્રમ(Gandhi Ashram)રિડેવલપમેન્ટના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે. સુભાષબ્રિજ સર્કલથી વાડજ સ્મશાન તરફ જતા બત્રીસી ભવનથી શરૂ કરી કાર્ગો મોટર્સ ત્રણ રસ્તા સુધીનો અંદાજે 800 મીટરનો બંને તરફનો રોડ શનિવારે રાત્રે 12…