- સ્પેશિયલ ફિચર્સ
ભગવાન વિષ્ણુએ તુલસી સાથે શા માટે લગ્ન કર્યા હતા? રાક્ષસ કુળમાં જન્મેલી વૃંદા બની તુલસી
કારતક માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ અને તુલસીના લગ્ન થાય છે. આ દિવસથી તમામ શુભ કાર્યો ફરી શરૂ થાય છે. ચાલો જાણીએ ભગવાન વિષ્ણુએ તુલસી સાથે શા માટે લગ્ન કર્યા?સનાતન ધર્મમાં તુલસીના છોડનું ઘણું મહત્વ છે.…
- મનોરંજન
એક સમયે બાળકોના પ્રિય ‘Shaktiman’ થયા ટ્રોલ, મુકેશ ખન્નાના વૃદ્ધત્વની ઉડાવી માજાક
મુંબઈ: 90ના દશકાના બાળકોમાં શક્તિમાન સિરિયલ ખુબ લોકપ્રિય હતી, શક્તિમાનનું પાત્ર ભજવતા અભિનેતા મુકેશ ખન્નાની લોકચાહના ઘરે ઘરે પહોંચી (Mukesh Khanna as Shaktiman) હતી. આટલા વર્ષો બાદ મુકેશ ખન્ના ફરી એકવાર શક્તિમાનના અવતારમાં જોવા મળ્યા હતાં, જેને કારણે તેમના ચાહકો…
- આપણું ગુજરાત
Surat પોલીસે દેશભરમાં કરોડોના ડિજિટલ ફ્રોડમાં સંડોવાયેલી ચીની ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી
સુરત : સુરત(Surat)પોલીસના સાયબર સેલે ડિજિટલ ફ્રોડમાં સંડોવાયેલી ચીની ગેંગના ચાર આરોપીઓની ધરપકડકરી છે. પોલીસે ધરપકડ કરાયેલા આરોપી અજય ઈટાલિયા, જલ્પેશ નડિયાદરા, વિશાલ ઠુમ્મર અને હિરેન ભરવાડિયા પાસેથી 28 મોબાઈલ ફોન, 180 પાસબુક, 86 ડેબિટ કાર્ડ, 258 સિમ કાર્ડ અને…
- તરોતાઝા
ઓમકારના નાદનું ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે ધ્યાન નાદ પર રાખવું
તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ (ગતાંકથી ચાલુ) વિશેષ નોંધ: આ કુંભક વિનાનો ઉજજાયી પ્રાણાયામ પ્રમાણમાં ઘણો સરળ પ્રાણાયામ છે. આમ છતાં ‘તાણ’ના દરદી માટે તે ક્યારેક કઠિન બની શકે છે. જો તેમ થાય તો તેનાથી તાણ વધી જાય. આમ ન બને તે માટે…
- તરોતાઝા
ખાલી મગજમાં પણ ખાલી ચડી જાય…
મોજની ખોજ -સુભાષ ઠાકર ‘ચંબુડા બકા, યુ નો કે ચૂંટણીમાં ઊભો તો રહ્યો, પણ મારી યાદશક્તિ અને આંખો અત્યંત નબળા છે એટલે ભાષણ વખતે વહાલા, તું મારા હૈયામાં રહેજે ને ભૂલું ત્યાં તું ટોકતો રહેજે ’ બુધાલાલ બોલ્યા અરે, તમારી…
- તરોતાઝા
પાચનતંત્રની બીમારીને ઓળખી લો…
આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા શરીરમાં રોગોત્પત્તિ કારણ વિના થતી નથી. આપણને થતા રોગના જવાબદાર મહદ્અંશે આપણે ખુદ જ હોઈએ છીએ. પાચનતંત્ર સંબંધી રોગ મોટા ભાગે રસાસ્વાદ, આળસ, ગાફલાઈ, આપણી અણઆવડત અને અનિયમિત જીવનશૈલીના કારણે જ થતા હોય છે. આહાર પેટમાં…
- તરોતાઝા
કઠોળમાં રહેલા સફેદ ફીણ સ્વાસ્થ્ય માટે જોખમી છે?
વિશેષ -નિધિ ભટ્ટ પલાળેલાં કઠોળ અથવા રાંધેલાં કઠોળ જેના પર ફીણ જેવું જે સફેદ પડ હોય છે, તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે નહીં? એ વિશે જાણીશું. આજકાલ સોશિયલ મીડિયા પર પલાળેલાં કઠોળ અથવા રાંધેલાં કઠોળ પર ફીણવાળું સફેદ પડ…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પને મળી ગયો તેમનો અજીત ડોભાલ, માઈક વોલ્ટ્ઝ બન્યા NSA
ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતતાની સાથે જ તેમનો અજીત ડોભાલ શોધી કાઢ્યો છે. તેમણે નિવૃત્ત આર્મી નેશનલ ગાર્ડ ઓફિસર અને ઈન્ડિયા કોકસના વડા માઈક વોલ્ટ્ઝને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. વોલ્ટ્ઝ પૂર્વ-મધ્ય ફ્લોરિડાના ત્રણ-સમયના રિપબ્લિકન કોંગ્રેસમેન છે. માઈક…
- તરોતાઝા
નિવૃત્ત જીવનમાં ટેક્નોલોજીનો ઉપયોગ કેટલો ઉપકારક?
ગૌરવ મશરૂવાળા મારા કોલેજના દિવસોની આ વાત છે. એક દિવસ મારાં ફોઈનો ફોન આવ્યો અને એમણે કહ્યું, ‘મારા ઘરે આવીને વીડિયો ચલાવવાનું શીખવી જા…’ મને પણ કંઈક શીખવવાની તક મળતી હોવાથી હું તરત જ તેમના ઘરે જવા માટે તૈયાર થઈ…
- આપણું ગુજરાત
Vadodara ની IOCL રિફાઈનરીમાં લાગેલી આગમાં બે કર્મચારીના મોત
અમદાવાદઃ વડોદરાના(Vadodara)કોયલી ખાતે ગત 11મી નવેમ્બર સોમવારે બપોરે IOCL રિફાઇનરીમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી. આ આગ લાગતાંની સાથે જ ધુમાડાના ગોટેગોટા છ કિમી દૂર સુધી જોવા મળ્યા હતા. જ્યારે દરમિયાન રાત્રે 8.30 વાગ્યે રિફાઇનરીમાં ફરી 5 હજાર સ્કેલની…