- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના નામની જાહેરાત ચોથી ડિસેમ્બરે
દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં પાર્ટી વિધાયક દળના નેતાની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક કરી છે. ભાજપે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મોટી જવાબદારી સોંપતાં તેમને મહારાષ્ટ્રના ભાવિ મુખ્ય પ્રધાન પસંદ કરવાનો ભાર સોંપ્યો અને કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા…
- નેશનલ
હવે ચાલશે સંસદ; બંધારણ પર થશે ચર્ચા- તમામ પક્ષો વચ્ચે સહમતી
નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રની શરૂઆતથી જ મણિપુર, અદાણી સહિતના મુદ્દાઓની ચર્ચાના હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી સતત મોકૂફ રહી છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન સતત હોબાળા વચ્ચે હવે તમામ પક્ષો આવતા અઠવાડિયે બંધારણ પર ચર્ચા કરવા સંમત થયા છે. લોકસભા…
- આમચી મુંબઈ
હાઈકોર્ટે પુણેમાં ‘Burger King’ના નામનો ઉપયોગ કરવા પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો
મુંબઈ: બોમ્બે હાઇકોર્ટે સોમવારે વચગાળાના આદેશમાં પુણે સ્થિત એક ખાણીપીણીને ‘બર્ગર કિંગ’ નામનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. અમેરિકાની કંપની બર્ગર કિંગ કોર્પોરેશન દ્વારા ટ્રેડમાર્ક ઉલ્લંઘનની અરજીની સુનાવણી અને નિકાલ કરવામાં ન આવે ત્યાં સુધી આ પ્રતિબંધ રહેશે. કંપનીએ…
- ઇન્ટરનેશનલ
Guinea માં ફૂટબોલ મેચ બની 100 લોકો માટે મોતનું કારણ, આ કારણે સર્જાઇ અફડા-તફડી
એનજેરેકોર : સમગ્ર વિશ્વમાં રમત ફેન્સ માટે ઉત્સાહ અને આનંદનો વિષય હોય છે. જો કે આફ્રિકાના ગિનીમાં એક ફૂટબોલ મેચ(Guinea Football Match)અનેક લોકોના મૃત્યુની કારણ બની છે. જેમાં મળતી માહિતી મુજબ આફ્રિકાના ગિનીના બીજા સૌથી મોટા શહેર એનજેરેકોર માં ફૂટબોલ…
- આપણું ગુજરાત
“આ ગામ છે ગાંધીજીનું મોસાળ” ભૂંસાઈ રહેલી સ્મૃતિને સાચવવા ગામલોકોની માંગ
જુનાગઢ: મહાત્મા ગાંધીની જન્મભૂમિ સૌરાષ્ટ્રમાં મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે જોડાયેલા અનેક સ્થળો છે. તેમાં પોરબંદર, રાજકોટ, ભાવનગર વગેરે વિશે તો આપણે જાણીએ છીએ પરંતુ એક એવું પણ સ્થળ છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાનું…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
Whatsapp યુઝર્સ માટે લાવી રહ્યું છે આ શાનદાર ફીચર, ટૂંક જ સમયમાં રોલઆઉટ કરાશે
નવી દિલ્હી : વોટ્સએપ(Whatsapp)લાખો યુઝર્સ માટે નવું ફીચર લઈને આવી રહ્યું છે. જેની માટે વોટસએપ હાલ નવા ફીચરનું પરીક્ષણ કરી રહ્યું છે. વોટ્સએપના આ ફીચરની રજૂઆત બાદ યુઝર્સ સરળતાથી વોટ્સએપ ચેનલો સાથે જોડાઈ શકશે. વોટ્સએપના આ ફીચરનું હાલમાં બીટા વર્ઝનમાં…
- આમચી મુંબઈ
શિંદે ફરી પડ્યા બીમાર, દિલ્હી પહોંચ્યા અજિત પવાર, મહાયુતિમાં શું ગરબડ ચાલી રહી છે?
મુંબઇઃ મહારાષ્ટ્રમાં પ્રચંડ બહુમતી મેળવીને આવેલી મહાયુતિ સરકારનું હજી સુધી ગઠન થઇ શક્યું નથી. મુખ્ય પ્રધાન પદ અને મહત્વના ખાતાઓની ફાળવણી મામલે પેચ ફસાયો હોવાનું જાણવા મળ્યું છે. એવામાં કાર્યવાહક મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ફરીથી બીમાર પડી ગયા છે અને…
- આપણું ગુજરાત
પ્રાથમિક શાળાનું મધ્યાહન ભોજન બનશે વધુ પૌષ્ટિક; સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
ગાંધીનગર: રાજ્યની સરકારી શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજનાને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર “મુખ્યમંત્રી પૌષ્ટિક…
- આપણું ગુજરાત
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: કર્મચારી,અધિકારીઓની નિવૃત્તિ-અવસાન ગ્રેજ્યુઈટીમાં 25 ટકાનો વધારો
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી તથા અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ. ૨૦ લાખની મર્યાદામાં આપવામાં આવે છે. કેન્દ્ર સરકારના ધોરણે હવે આ…