- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકારના શપથ ગ્રહણ પહેલા જારી થઇ ટ્રાફિક એડવાઇઝરી
મુંબઇઃ મહારાષ્ટ્ર સરકારનો શપથ ગ્રહણ કાર્યક્રમ આજે પાંચ ડિસેમ્બરે મુંબઇના આઝાદ મેદાન ખાતે યોજાયો છે. શપથ ગ્રહણ માટે પીએમ મોદી સહિત અનેક કેન્દ્રીય નેતાઓ આવવાના છે. આ ઉપરાંત લોકોની ભારે ભીડ થવાની પણ સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને મુંબઈમાં ટ્રાફિકમાં…
- આપણું ગુજરાત
Pushpa 2: વડોદરામાં દર્શકોનો હોબાળો, જામનગરમાં પોસ્ટર ફાડી વિરોધ પ્રદર્શન
Pushpa 2: અલ્લુ અર્જુનની (Allu Arjun) મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા 2નું ટ્રેલર (Pushpa 2) રિલીઝ થઈ ગયું છે. ફિલ્મની રજૂઆત પહેલાં ગુજરાતમાં પણ વિશેષ સ્ક્રિનિંગ યોજાયું હતું. ગુજરાતમાં બે શહેરમાં પુષ્પા 2 ફિલ્મને લઈ હોબાળો થયો હતો. વડોદરામાં શૉ મોડો…
- મહારાષ્ટ્ર
ફડણવીસના પ્રધાનમંડળમાં આ વિધાનસભ્યોને મળી શકે છે સ્થાન! જુઓ સંભવિત પ્રધાનોની યાદી
મુંબઈ: લાંબા સમય સુધી ચાલેલા સસ્પેસ બાદ અંતે ગઈ કાલે જાહેરાત કરવામાં આવી કે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન બનશે, આજે સાંજે દેવેન્દ્ર ફડણવીસ મુંબઈના આઝાદ મેદાન ખાતે આયોજિત સમારોહમાં મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. જ્યારે…
- સ્પેશિયલ ફિચર્સ
આપણે કદી ના કરવા પડે કિટ્ટા-બુચ્ચા…!
કૌશિક મહેતાડિયર હની,અભેરાઈએ પડેલા વાસણ ક્યારેક ખખડતાં હોય છે. દામ્પત્ય જીવનમાં પણ એવું બને છે, પણ એવી તેવી કોઈ વાતે તું રિસાઈ જાય છે અને મારી સાથે બોલવાનું બંધ કરે છે ત્યારે મારી સ્થિતિ બહુ કપરી બની જાય છે. હું…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ખેલ મહાકુંભનું આજથી રજીસ્ટ્રેશન શરૂઃ 32 ઓલમ્પિક સ્પોર્ટસ યોજાશે
અમદાવાદઃ ગુજરાતમાં ખેલ મહાકુંભ (Khel Mahakumbh) 3.0નું આજ 5મી ડિસેમ્બરથી રજીસ્ટ્રેશન શરૂ થયું છે. જેની છેલ્લી ૨૫મી ડિસેમ્બર 2024 સુધી રહેશે. ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત 39 રમતો, 32 ઓલમ્પિક સ્પોર્ટસ, 7 ઇમર્જિંગ સ્પોર્ટ્સ, અને સ્પે. ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત 25…
- આપણું ગુજરાત
ખ્યાતિકાંડમાં વધુ એક ખુલાસોઃ PMJAY નો લાભ લેવા કરવામાં આવતી હતી આવી કરતૂત
અમદાવાદઃ ખ્યાતિકાંડમાં (khyati multispeciality hospital) એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. પીએમજેએવાયનો (PMJAY) લાભ લેવા ઈમરજન્સી મંજૂરી (Emergency approval) લેવામાં આવતી હતી. ઉપરાંત એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટિ માટે ખોટા રિપોર્ટ પણ રજૂ કરવામાં આવતા હતા. હૉસ્પિટલમાં પીએમજેએવાયનું કામ સંભાળતા લોકોની…
- નેશનલ
‘મોહમ્મદ યુનુસ નરસંહાર કરી રહ્યા છે’ શેખ હસીનાએ હિંદુઓ પર હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હી: ગત 5 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ પૂર્વ વડા પ્રધાન શેખ હસીના (Sheikh Hasina) ભારતમાં શરણ લઇ રહ્યા છે. ત્યાર બાદ શેખ હસીનાએ પહેલી વાર જાહેર નિવેદન આપ્યું છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલા અંગે તેમણે મોહમદ…
- આપણું ગુજરાત
દિલ્હીમાં સી આર પાટીલના નિવાસ સ્થાને યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં શું પીરસવામાં આવ્યું? PM Modi પણ રહ્યા હાજર
દિલ્હીઃ નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે બુધવારે સાંજે દિલ્હીમાં તેમના સરકારી બંગલે સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાતના ધારાસભ્યો સહિત પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, અશ્વિની વૈષ્ણવ, એસ જયશંકર, જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા.સી…