- આપણું ગુજરાત
સફાઈ કામદાર તરીકે જાણીતા ગીધોની વસતિ ઘટતા સરકારે લીધો આ નિર્ણય
ગાંધીનગરઃ ગીધ પક્ષ મૃત પશુપક્ષીઓને ખોરાક તરીકે ખાય છે અને એટલે તેને પ્રકઋતિનો સફાઈ કામદાર કહેવામાં આવે છે, પરંતુ આ પક્ષીની સંખ્યા માત્ર ગુજરાતમાં જ નહીં દેશમાં ઘટી રહી છે ત્યારે ગુજરાત સરકારે એક ખાસ સમિતિની રચના કરી છે. રાજ્યના…
- નેશનલ
જુન્નરની જાણીતી હાફૂસ કેસીને GI ટેગ
પુણે: જુન્નરના નારાયણગાંવ ગ્રામોન્નતિ મંડળ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રયાસો અને સાંસદ ડૉ. અમોલ કોલ્હેના સતત પ્રયાસને સફળતા મળી છે અને કેન્દ્ર સરકારે ‘શિવનેરી હાપુસ’ કેરીને જીઆઈનો દરજ્જો આપ્યો છે. રત્નાગીરી હાપુસ અને મહાબળેશ્વર સ્ટ્રોબેરીને ભૌગોલિકતા (GI)નો ટેગ મળ્યા પછી, પુણે…
- સ્પોર્ટસ
IND vs AUS 2nd Test: ટીમ ઈન્ડિયાનો ફરી ધબડકો થશે! ટી સુધીમાં માત્ર આટલા રન પર 4 વિકટ
એડિલેડ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ આજથી એડિલેડમાં રમાઈ (IND vs AUS 2nd Test) રહી છે. ટોસ જીતીને ભારતીય ટીમ પહેલા બેટિંગ કરી રહી છે. પર્થ ટેસ્ટની પહેલી ઇનિંગની જેમ જ આ મેચમાં ભારતની શરૂઆત ખુબજ ખરાબ…
- આપણું ગુજરાત
ડ્રોન શૉ અંડર વોટર ડાન્સનું પર્ફોર્મન્સ અને ઘણું બધુંઃ તૈયાર થઈ જાઓ અમદાવાદના આ કાર્નિવલ માટે
અમદાવાદઃ નવેમ્બરથી ફેબ્રુઆરી મહિનો પર્યટકોના પ્રિય મહિનાઓ હોય છે અને ધોમધખતા અમદાવાદીઓ માટે પણ રાહતની ઋતુ ગણાઈ છે. જોકે હજુ ડિસેમ્બર જેવી ઠંડી પડી રહી નથી, પરંતુ અલગ અલગ મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યું છે. કચ્છના રણોત્સવ બાદ…
- નેશનલ
Farmers Protest: ખેડૂતો દિલ્હી કુચ માટે મક્કમ, શંભુ-ખનૌરી બોર્ડર પોલીસની કિલ્લે બંધી
નવી દિલ્હી: ખેડૂતોનું આંદોલન ફરી વેગ (Farmers Protest) પકડી રહ્યું છે, પંજાબ અને હરિયાણાની સરહદો પર જમા થયેલા ખેડૂતો આજે પગપાળા દિલ્હી કૂચ (Farmers Delhi March) કરી રહ્યા છે. અંબાલાની શંભુ બોર્ડર, જીંદની ખનૌરી અને સોનીપતના સિંઘુ બોર્ડર પાસે પોલીસ…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: ગાયોની કતલ પર પ્રતિબંધ મુકાય તો ગૌમાંસ બંધ થઈ જાય
-ભરત ભારદ્વાજ આસામની હિમંતય બિસ્વા સરમાની ભાજપ સરકારે બીફ એટલે કે ગૌમાંસ પર પ્રતિબંધ મૂકીને એક નવી ચર્ચા જગાવી છે. હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપેલી માહિતી પ્રમાણે, કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે પછી…
- નેશનલ
ઇસ્લામ, ખ્રિસ્તી ધર્મના આમંત્રણ બાદ પણ બાબાસાહેબે કેમ માત્ર બૌદ્ધ ધર્મ જ અપનાવ્યો ?
બાબાસાહેબ આંબેડકરનો (Dr. Babasaheb Ambedkar) આજે મહાપરિનિર્વાણ દિવસ (Mahaparinirvana Divas) છે. 6 ડિસેમ્બર, 1956ના રોજ તેમના મૃત્યુના થોડા વર્ષો પહેલા તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. તેમણે ધર્મપરિવર્તનની જાહેરાત કરી હતી તે મુજબ પગલું ભર્યું હતું. તેમણે નાગપુરમાં બૌદ્ધ ધર્મની દીક્ષા…