- નેશનલ
Delhi માં વહેલી સવારે વેપારીની ગોળી મારીને હત્યા, આપે ભાજપ પર નિશાન તાક્યું
નવી દિલ્હી : દિલ્હીના(Delhi)ફરશ બજાર વિસ્તારમાં શનિવારે સવારે બે વ્યક્તિએ એક વેપારીની ગોળી મારીને હત્યા કરી હતી. મામલાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતકની ઓળખ સુનિલ જૈન તરીકે થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે…
- એકસ્ટ્રા અફેર
લોકોમાં કાયદા માટે માન કે ડર કેમ નથી?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ પ્રધાન ગડકરીએ દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માત અંગે લોકસભામાં ચિંતા વ્યક્ત કરીને જે વાત કરી એ વિચારતા કરી મૂકે એવી છે. ગડકરીએ કહ્યું કે, રોડ પર થતા અકસ્માતો રોકવાના તમામ પ્રયાસો છતાં દેશમાં…
- ટોપ ન્યૂઝ
સંભલ બાદ જૌનપુરની Atala Masjid પર વિવાદ, સોમવારે કોર્ટમાં સુનાવણી
જૌનપુરઃ દેશમાં મંદિર-મસ્જિદ વિવાદ સતત વધી રહ્યા છે. જેમાં હવે ઉત્તર પ્રદેશના સંભલ બાદ જૌનપુર જિલ્લાની પ્રખ્યાત અટાલા મસ્જિદમાં(Atala Masjid)મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સ્વરાજ વાહિની એસોસિએશને અટાલા મસ્જિદમાં મંદિર હોવાનો દાવો કરીને જૌનપુર કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં શિયાળામાં વરસાદનું યલો એલર્ટ
મુંબઇઃ ચક્રવાત ફેંગલને કારણે મહારાષ્ટ્રમાં હવામાનની પેટર્ન બદલાઇ ગઇ છે. ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમી અને ક્યારેક વચ્ચે વરસાદ ટાપસી પુરાવી દે છે. હાલમાં ચક્રવાત ફેંગલને કારણે ઠંડીનું જોર ઘટ્યું છે અને વરસાદનું જોર વધ્યું છે. રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ…
- નેશનલ
“કેજરીવાલ કરતાં આતિષી હજાર ગણા સારા” LGના ટોણાં પર કેજરીવાલની પ્રતિક્રિયા
નવી દિલ્હી: થોડા દિવસ પૂર્વે દિલ્હીના રાજ્યપાલ વી. કે. સક્સેનાએ એક સમારોહ દરમિયાન આતિશીના વખાણ કરતાં કેજરીવાલનું નામ લીધા વિના જ ટોણો મારતા નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશી પૂર્વ મુખ્ય પ્રધાન કરતા હજાર ગણા…
- આમચી મુંબઈ
મુંબઈમાં આજથી ૧૦૦ દિવસની TB-મુક્તિ ઝુંબેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાષ્ટ્રીય ટીબી-મુક્તિ કાર્યક્રમ હેઠળ મુંબઈ સહિત દેશમાંથી ટીબીને નાબૂદ કરવા માટે સાત ડિસેમ્બરથી આગામી ૧૦૦ દિવસ સુધી ઝુંબેશ અમલમાં મૂકવામાં આવવાની છે. કેન્દ્રીય ક્ષયરોગ વિભાગની સૂચના મુજબ મુંબઈના ૨૬ વોર્ડમાં સાત ડિસેમ્બર, ૨૦૨૪થી ૨૪ માર્ચ, ૨૦૨૫ સુધી…
- આમચી મુંબઈ
કર્ણાક, ગોખલે અને વિક્રોલી બ્રિજ ચોમાસા પહેલા ખુલ્લા મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના ટ્રાફિક માટે અત્યંત મહત્ત્વના ગણાતા અને અનેક વખત મુદત ચૂકી ગયેલા ત્રણ મહત્ત્વના રેલવે ઓવર બ્રિજ (આરઓબી)ના કામ લાંબી પ્રતીક્ષા બાદ આખરે પૂરા થવાની તૈયારીમાં છે. દક્ષિણ મુંબઈમાં આવેલો કર્ણાક બ્રિજ, અંધેરીનો ગોપાલકૃષ્ણ ગોખલે બ્રિજ તથા…
- આમચી મુંબઈ
પુણે-મુંબઈ એક્સપ્રેસવે પર નિયમો તોડ્યા તો ખેર નથી AI આધારિત નવી સિસ્ટમ વાહન પર નજર રાખશે
મુંબઈ: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. આ માર્ગ એક્સપ્રેસ વે હોવાથી વાહનો બેફામ દોડાવવામાં આવી રહ્યા છે. એવું જોવામાં આવ્યું છે કે અનેક વાહન માલિકો એક્સપ્રેસ વેના નિયમોનું પાલન કરતા નથી, જેને કારણે મોટા…
- વેપાર
દુનિયામાં Billionairesની સંપત્તિમાં 10 વર્ષમાં થયો આટલો વધારો, ભારતીય અબજોપતિઓની સંખ્યા વધી
નવી દિલ્હી : વિશ્વમાં અબજોપતિઓની(Billionaires)કુલ સંપત્તિ છેલ્લા 10 વર્ષમાં 121 ટકા વધીને 14 ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે. આમાં, ટેક અબજોપતિઓની તિજોરી સૌથી ઝડપથી ભરાઈ રહી છે. સ્વિસ બેંક UBS એ લેટેસ્ટ રિપોર્ટમાં આ જાણકારી આપી છે. સ્વિટ્ઝર્લૅન્ડની સૌથી મોટી…
- વેપાર
RBI આર્થિક વૃદ્ધિદરનો અંદાજ ઘટાડતા બજાર સાંકડી વધઘટે અથડાયું
મુંબઈ: રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આજે મૉનૅટરી પૉલિસી કમિટીની બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખ્યા હતા, પરંતુ વર્તમાન નાણાકીય વર્ષ માટેના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ જે અગાઉ 7.2 ટકા મૂક્યો હતો તે ઘટાડીને 6.6 ટકા અને ફુગાવાનો અંદાજ જે 4.5 ટકાનો મૂક્યો…