- વીક એન્ડ
સ્થાપત્યનું વાઈ-ફાઈ: M.O.R.E. ઓફ ગ્રીડ આવાસ-ક્યુબેક કેનેડા-સંકડાશની સમૃદ્ધિ
હેમંત વાળા આવાસ એ માનવીના વ્યક્તિત્વનું પ્રતિબિંબ હોય છે, આ એવું સ્થાન છે જ્યાં તેની જ મરજી ચાલતી હોય છે. એ જ રીતે જોતા આવાસ એ વ્યક્તિના પ્રસાર સમાન હોય છે. આવાસની મજા જ જુદી હોય છે. તે પોતાની માટે…
- આમચી મુંબઈ
31મી ડિસેમ્બર સુધી હોટલ, પબ, ક્લબમાં જતી વખતે સાવચેત રહો…
મુંબઇઃ ડિસેમ્બર મહિનો આવે એટલે નાના-મોટા યુવાનિયાઓ અને બધા જ પાર્ટી મૂડમાં આવી જાય છે અને 31મી ડિસેમ્બરની પાર્ટી એટલે કે નવા વર્ષની ઉજવણીની કાગડોળે રાહ જોવા માંડે છે. કેટલાક લોકો ઘરમાં મિત્રો સાથે પાર્ટી મનાવે છે તો કેટલાક લોકો…
- ઇન્ટરનેશનલ
South Korea ના રાષ્ટ્રપતિના પત્નીની હેન્ડબેગે સર્જી રાજકીય ઉથલ પાથલ, હવે મહાભિયોગની સંભાવના
સિયોલ : દક્ષિણ કોરિયાના(South Korea)રાષ્ટ્રપતિએ માર્શલ લૉ લાગુ કર્યા બાદ વિવાદ ઉભો થયો છે. જેમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ હાલમાં સંભવિત મહાભિયોગ મુદ્દે સમાચારમાં છે. આ દરમિયાન અનેક વિવાદો અને ભૂલોને કારણે તેમની સરકારની લોકપ્રિયતા ઘટી રહી છે.…
- નેશનલ
Vande Bharat Express સ્લીપર ટ્રેનની ટ્રાયલ ટૂંકમાં શરૂ થશે, રેલવેમંત્રીએ આપી માહિતી
નવી દિલ્હી : દેશમાં વંદેભારત સ્લીપર ટ્રેન(Vande Bharat Express)શરૂ થવાની બાબતે મોટા સમાચાર આવ્યા છે. જેમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં વંદે ભારત સ્લીપર ટ્રેનની ટ્રાયલ શરૂ થવાની સંભાવના છે. રાજ્યસભામાં…
- નેશનલ
ભારતને ગૌરવ અપાવનાર કોમેડિયન Kabir’Kabeezy’Singh નું 39 વર્ષે અચાનક નિધન
નવી દિલ્હી : ભારતને ગૌરવ અપાવનાર પ્રખ્યાત કોમેડિયન અને ‘અમેરિકા ગોટ ટેલેન્ટ’ સ્ટાર કબીર ‘કબીજી’ સિંહનું (Kabir’Kabeezy’Singh)39 વર્ષની વયે નિધન થયું છે. અભિનેતા અને હાસ્ય કલાકારનો મૃતદેહ તેના સાન ફ્રાન્સિસ્કો કેલિફોર્નિયાના ઘરમાંથી મળી આવ્યો હતો. પોલીસ તેના આકસ્મિક મૃત્યુની તપાસ…
- આપણું ગુજરાત
મેટ્રોના મુસાફરો માટે મહત્વના સમાચાર; આ તારીખથી મળશે થલતેજ ગામ સુધીની મેટ્રો સેવા
અમદાવાદ: અમદાવાદ મેટ્રોની મુસાફરી કરતાં લોકો માટે મહત્વના સમાચાર છે. કારણ કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ પૂર્વ-પશ્ચિમ કોરિડોર એટલે કે થલતેજથી વસ્ત્રાલ સુદ્ધિ મેટ્રો મેટ્રો ટ્રેન સેવાના વિસ્તરણની જાહેરાત કરી છે. આ રવિવારથી વસ્ત્રાલ ગામ અને થલતેજ વચ્ચે…
- નેશનલ
Delhi માં વહેલી સવારે વેપારીની ગોળી મારીને હત્યા, આપે ભાજપ પર નિશાન તાક્યું
નવી દિલ્હી : દિલ્હીના(Delhi)ફરશ બજાર વિસ્તારમાં શનિવારે સવારે બે વ્યક્તિએ એક વેપારીની ગોળી મારીને હત્યા કરી હતી. મામલાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતકની ઓળખ સુનિલ જૈન તરીકે થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે…
- એકસ્ટ્રા અફેર
લોકોમાં કાયદા માટે માન કે ડર કેમ નથી?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ પ્રધાન ગડકરીએ દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માત અંગે લોકસભામાં ચિંતા વ્યક્ત કરીને જે વાત કરી એ વિચારતા કરી મૂકે એવી છે. ગડકરીએ કહ્યું કે, રોડ પર થતા અકસ્માતો રોકવાના તમામ પ્રયાસો છતાં દેશમાં…