- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પની ટીમમાં વધુ એક ભારતીય મૂળના અમેરિકનને સ્થાન, ચંડીગઢ સાથે છે ખાસ સંબંધ
વોશિંગ્ટન: ગત નવેમ્બર મહિનામાં યોજાયેલી અમેરિકાના રાષ્ટ્રપતિ પદ ચૂંટણીમાં રીપબ્લીકન ડોનાલ્ડ ટ્રમ્પની જંગી જીત (Donald Trump) થઇ હતી. ટ્રમ્પ આવતા વર્ષે 20મી જાન્યુઆરીના રોજ શપથ લેશે. એ ટ્રમ્પ પોતાની ટીમનું ગઠન કરવામાં વ્યસ્ત છે. તેમણે વધુ એક ભારતીય મૂળના અમેરિકન…
- આમચી મુંબઈ
કુર્લા બેસ્ટ બસ અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો
મુંબઇઃ સોમવારે રાત્રે મુંબઈના કુર્લામાં થયેલા ‘બેસ્ટ’ બસ અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ હતા, પરંતુ એક ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક ચાર પર પહોંચ્યો છે. આ અકસ્માતમાં 25 લોકો ઘાયલ થયા છે.આધારભૂત…
- આપણું ગુજરાત
Gujarat માં શીત લહેરની શરૂઆત, હવામાન વિભાગે કરી આ આગાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ છે. જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. જ્યારે આ સિઝનમાં પહેલીવાર સોમવારે નલિયામાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ભારતના…
- નેશનલ
Haj Yatra 2025: હજ યાત્રાળુઓ માટે મહત્વના સમાચાર, આ વર્ષે આટલા લોકો યાત્રા પર જઈ શકશે
નવી દિલ્હી: મુસ્લિમ સમુદાય માટે હજ યાત્રાએ ધાર્મિક દ્રષ્ટિએ ખુબ પવિત્ર છે, જેના માટે દર વર્ષે હજારો ભારતીય સાઉદી અરેબિયા (Haj Yatra 2025 Indian quota) જતા હોય છે. આ વર્ષે હાજ યાત્રા પર જવાનું વિચારી રહેલા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર…
- ધર્મતેજ
વિશેષ : શુદ્ધ ભાવ અને ઉત્તમ ધર્મ એટલે ત્યાગ
-રાજેશ યાજ્ઞિક ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રથમ શ્ર્લોક ભારતીય અધ્યાત્મમાં અપૂર્વ સ્થાન ધરાવે છે. શ્ર્લોકના ‘તેન ત્યક્તેન ભુંજીથા’ વિશે જેટલું બોલાયું અને લખાયું હશે, ભાગ્યે જ તેટલું કોઈ અન્ય વિષય પર થયું હોય. તું ત્યાગીને ભોગવ એ ધ્રુવ વાક્ય બની ગયું છે.…
- ધર્મતેજ
ચિંતન: પ્રારબ્ધ- આરબ્ધ- અનારબ્ધ
-હેમુ ભીખુ જીવનમાં જે કંઈ ઘટીત થઈ રહ્યું છે તેની પાછળ આ ત્રણ મુખ્ય પરિબળ છે; પ્રારબ્ધ, આરબ્ધ અને અનારબ્ધ. પ્રારબ્ધ એટલે એ પ્રકારની પરિસ્થિતિ કે જેમાં ઘટીત થતી ઘટનાનો આધાર પૂર્વનો હોય છે.આરબ્ધમાં જે તે કાર્યનું પરિણામ તે સમયગાળામાં…
- ધર્મતેજ
અલૌકિક દર્શન : સિદ્ધયોગી જેઓ આજે પણ સિદ્ધદેહે વિચરે છે
-ભાણદેવ (ગતાંકથી ચાલુ)ચૈતન્ય મહા પ્રભુના સમયની આ વાત છે.૧૨. એક વાર પૂ. ભાઈ અને પૂ. મકરંદભાઈ જૂનાગઢ ગયા હતા. તે વખતે તેઓ બંનેને નરસિંહ મહેતાના ચોરે પણ ગયા હતા. ત્યાં એક મંડપ બાંધવામાં આવ્યો હતો. લોકોની માન્યતા એવી છે કે…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: અજિત પવારની બેનામી સંપત્તિ કયા આધાર પર જપ્ત થયેલી?
-ભરત ભારદ્વાજ ભાજપ ભ્રષ્ટાચારમુક્ત ભારતની વાતો કરે છે પણ ખરેખર ભારતને ભ્રષ્ટાચારમુક્ત કરવામાં ભાજપને રસ છે ખરો? કે પછી ભાજપ ભ્રષ્ટાચારના મુદ્દાનો ઉપયોગ માત્ર પોતાના રાજકીય હરીફોને દબાવવા માટે અને સત્તા હાંસલ કરવા માટે કરે છે? ભાજપે જેને ભરપેટ ગાળો…