- Uncategorized
કર્ણાક બ્રિજ પાંચ જૂનને ખુલ્લો મુકાશે રેલવેએ બ્લોક આપ્યો તો 428 મેટ્રિક ટનના બીજા ગર્ડરને 19 જાન્યુઆરી સુધી બેસાડવાનું આયોજન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મસ્જિદ બંદર રેલવે સ્ટેશનથી અમુક અંતરે આવેલા અને પી. ડી‘મેલો માર્ગને જોડનારા ૧૫૪ વર્ષ જૂના કર્ણાક બ્રિજને ફરી બાંધવામાં આવી રહ્યો છે. રેલવે તરફથી જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં બ્લોક મળી જાય તો બીજા ગર્ડરને લોન્ચ કરીને જૂન, ૨૦૨૫…
- પુરુષ
મેં તો મારી વ્યવસ્થા કરી લીધી છે…
નીલા સંઘવી આ લેખમાળાના સંદર્ભમાં મારે એક વૃદ્ધાશ્રમમાં એક બહેનને મળવાનું થયું. બહેન એકદમ હસમુખા. એમને જોઈને જ વાત કરવાનું મન થઈ જાય એટલે હું એમની પાસે ગઈ અને હસીને પૂછ્યું:‘કેમ છો?’ ‘મજામાં …’ એમણે જવાબ આપ્યો.‘અહીં જ રહો છો?’…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પ સત્તા સંભાળ્યાના પ્રથમ દિવસથી લેશે આકરા નિર્ણય, ઇમિગ્રેશન પર લઇ શકે છે મોટો ફેંસલો
વૉશિંગ્ટનઃ સુપરહિટ ફિલ્મ પુષ્પામાં લીડ કેરેકટર અલ્લુ અર્જુનનો જાણીતો ડાયલૉગ – ‘ફ્લાવર નહીં ફાયર હૈ મૈં’ ખૂબ જાણીતો છે. જોકે હવે આ ડાયલૉગ ડોનાલ્ડ ટ્રમ્પ પર બંધ બેસતો નજરે પડી રહ્યો છે. જેનું કારણે 20 જાન્યુઆરી, 2025 છે. આ દિવસે…
- વેપાર
SEBIએ HDFC બેંકને આપ્યો વોર્નિંગ લેટર
નીલેશ વાઘેલામુંબઇ: કેપિટલ માર્કેટ રેગ્યુલેટર, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ એચડીએફસી બેંકને બહુવિધ નિયમોનું પાલન ન કરવા સંદર્ભે વહીવટી ચેતવણી પત્ર (એડમિનિસ્ટ્રેટિવ વોર્નિંગ લેટર) જારી કર્યો હતો. એક્સચેન્જ ફાઇલિંગમાં બેંકે આજે ગુરુવારે જણાવ્યું હતું કે સેબીએ અમુક નિયમોનું…
- મનોરંજન
Stree અને Spider Manની થઈ મુલાકાત, પછી થયું કંઈક એવું કે….
2024માં બોક્સ ઓફિસ પર બે જ ફિલ્મોનો જાદુ ચાલ્યો એમાંથી એક એટલે સ્ત્રી-ટુ (Stree-2) અને ડિસેમ્બરમાં રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પ-2 (Pushpa-2). કમાણીના મામલામાં બંને ફિલ્મોએ અનેક રેકોર્ડ બ્રેક કર્યા છે. આ બધા વચ્ચે સ્ત્રી ફેમ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor)…
- નેશનલ
આ છે દુનિયાની સૌથી સુંદર શાલ, PM Narendra Modi પણ ખુશીથી કરે છે સ્ટાઈલ…
સરસમજાની ફૂલ-ગુલાબી ઠંડીનું મોજું રાજ્ય સહિત દેશમાં ફરી વળ્યું છે ત્યારે અભેરાઈ પર ચઢાવીને મૂકેલા શાલ, ધાબળા, સ્વેટર સહિતના ગરમ કપડાં બહાર કાઢવામાં આવી રહ્યા છે. પરંતુ આજે આપણે અહીં વાત કરીશું શાલની. મળી રહેલી માહિતી પ્રમાણે ભારત અને યુરોપમાં…
- પુરુષ
વિશેષ: યુવાઓમાં ઝડપથી વધતી માઇન્ડલેસ ઇટિંગ શું છે?
-લોકમિત્ર ગૌતમ વર્તમાનમાં કિશોરાવસ્થામાં પહોંચેલા અને યુવા પેઢી મોબાઈલમાં એટલી તો ડૂબેલી રહે છે કે તેમને કોઈ વાતનું ભાન નથી રહેતું. વધારે પડતું મોબાઈલમાં બિઝી રહેવાને કારણે તેમની આંખો નબળી થતી જાય છે. આટલું જ નહીં અન્ય બાબતો પર પણ…