- આપણું ગુજરાત
Shocking: જામનગરમાં બે વિદ્યાર્થીના હાર્ટ એટેકથી મોત
જામનગર: ગુજરાતના જામનગરમાં(Jamanagar)હાર્ટ એટેકના કારણે બે વિદ્યાર્થીઓના મોત થયા છે. મળતી માહિતી મુજબ, જામનગરના આહિર વિદ્યાર્થી ભવનમાં રાત્રે પોતાનો 17મો જન્મદિવસ ઉજવી રહેલા વિદ્યાર્થીનું સવારે ચાલવા ગયો ત્યારે મોત થયું હતું. વિદ્યાર્થી સવારે પાંચ વાગ્યે હોસ્ટેલ ગ્રાઉન્ડમાં તેના મિત્રો સાથે…
- મહારાષ્ટ્ર
પત્ની એકલી ફરવા ગઇ તો પતિએ આપી દીધા ટ્રિપલ તલાક..!
થાણેઃ થાણે જિલ્લામાંથી એક અજીબોગરીબ કેસ જાણવા મળ્યો છે. અહીં એક મુસ્લિમ પતિએ નજીવી બાબતે પત્નીને ટ્રિપલ તલાક આપી દીધા છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં પોલીસે એક 31 વર્ષીય વ્યક્તિ વિરુદ્ધ તેની પત્નીને ‘ટ્રિપલ તલાક’ આપવા બદલ કેસ નોંધ્યો છે. એવો…
- આપણું ગુજરાત
Rajkot ટંકારા જુગાર કેસમાં મોટો ખુલાસો: પોલીસે જ 61 લાખનો કર્યો તોડ
રાજકોટ: ગુજરાતમાં રાજકોટમાં(Rajkot)નામાંકિત ઝવેરી ભાસ્કર પારેખ સહિતના પ્રતિષ્ઠિત લોકોને જુગારના ખોટા કેસમાં ફસાવીને 61 લાખનો તોડ કરવા બદલ પોલીસ ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને રાઇટર કોન્સ્ટેબલ મહિપતસિંહ સામે મોરબી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગેની અરજી ડીજીપીને કરવામાં…
- નેશનલ
અતુલ સુભાષની પત્ની રૂપિયા 22 લાખમાં ડિવોર્સ માટે સમંત થઈ હતી પણ…
સમસ્તીપુરઃ બેંગલૂરુની આઇટી ફર્મમાં કામ કરતા મૂળ બિહારના અતુલ સુભાષે પત્ની અને તેના પરિવારજનો સાથે વિવાદ વચ્ચે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. અનેક આરોપ-પ્રત્યારોપ અને ડિવોર્સ માટે તેમની પત્ની દ્વારા મોટી રકમની માગણી વગેરે અનેક બાબતો હવે આ…
- શેર બજાર
Stock Market : શેરબજાર સપ્તાહના અંતિમ દિવસે ઘટાડા સાથે ખૂલ્યું, સેન્સેકસ અને નિફ્ટીમાં ઘટાડો
મુંબઇ : ભારતીય શેરબજાર(Stock Market) સપ્તાહના અંતિમ દિવસે ઘટાડા સાથે કારોબાર શરૂ કર્યો હતો. સેન્સેક્સ 565.40 પોઈન્ટ ઘટાડા સાથે 80,724.56 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 156.90 પોઇન્ટના ઘટાડા સાથે 24,391.80 પર ટ્રેડ કરી રહ્યો છે. અડધાથી વધુ શેરમાં…
- નેશનલ
Breaking News : RBI ને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ ફરિયાદ દાખલ
મુંબઈ : ભારતીય રિઝર્વ બેંકને(RBI)પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ગુરુવારે બપોરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર એક ધમકીભર્યો ઈ-મેલ દેખાયો. આ ઈમેલ રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો હતો અને તેમાં રિઝર્વ બેંકને ઉડાવી દેવાની વાત કરવામાં આવી હતી.…
- નેશનલ
પૂર્વ CJI રાજનીતિમાં કરશે એન્ટ્રી? જણાવ્યો રિટાયરમેન્ટ પ્લાન
નવી દિલ્હીઃ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ ભારતના મુખ્ય ન્યાયાધીશના પદ પરથી તો હવે રિટાયર થઇ ચૂક્યા છે. તેઓ નિવૃત્તિનો સમય પુસ્તકો વાંચવા, સંગીત સાંભળવા અને અંગત કામ કરવા જેવી બાબતોમાં વિતાવી રહ્યા છે. હાલમાં જ એક કાર્યક્રમ દરમિયાન તેમણે પોતાની…
- આમચી મુંબઈ
ભીંડી બજારમાં બિલ્ડિંગ ધરાશાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ, દક્ષિણ મુંબઈનાભીંડી બજારમાં સોમવારે મધરાત બાદ એક બિલ્ડિંગ ધરાશાઈ થઈ ગઈ હતી. બિલ્ડિંગ ખાલી હોવાથી કોઈ જખમી નહોતું. ફાયર બ્રિગેડનાં જણાવ્યા મુજબહુસૈનીબાઈ બિલ્ડીંગ, 40 તાન તાનપુરા સ્ટ્રીટ, નિસાન પાડા માં. ગુરુવારે રાતના ૧૨.૦૬ કલાકે મકાનનો ભાગતૂટી પડવાનો…