- આમચી મુંબઈ
દેવેન્દ્ર ફડણવીસ આજે બપોરે પછી ભાવિ મંત્રીઓને ફોન કરશે; આવતીકાલે નાગપુરમાં મંત્રીમંડળનું વિસ્તરણ
મુંબઇઃ મુંબઈઃ રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ રવિવારે બપોરે નાગપુરના રાજભવન ખાતે યોજાશે. 16 ડિસેમ્બરથી વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા શપથ ગ્રહણ સમારોહ યોજાશે. 1991 બાદ પ્રથમ વખત મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ નાગપુરમાં યોજાશે. રવિવારે બપોરે રાજભવનના લૉન પર…
- મનોરંજન
વહેલી સવારે જેલમાંથી છૂટ્યો અલ્લુ અર્જુન કેદી નંબર 7697, જેલમાં વિતાવી રાત
હૈદરાબાદઃ આખી રાત જેલમાં રહ્યા બાદ આખરે અલ્લુ અર્જુનને આજે (14 ડિસેમ્બર) સવારે 6.40 વાગ્યે મુક્ત કરવામાં આવ્યો હતો. અભિનેતાના પિતા અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અલ્લુ અરવિંદ અને અભિનેતાના સસરા કંચરલા ચંદ્રશેખર અલ્લુ અર્જુનને લેવા હૈદરાબાદની સેન્ટ્રલ જેલમાં પહોંચ્યા હતા.…
- નેશનલ
Bihar માં વોન્ટેડ ગુનેગાર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો, પોલીસ ઇન્સ્પેક્ટર પણ ઘાયલ
પટના : બિહારમાં(Bihar)પોલીસે એક અથડામણમાં વોન્ટેડ ગુનેગારને ઠાર માર્યો છે. જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટને પણ ગોળી વાગી હતી. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ બિહારની રાજધાની પટનાના જક્કનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ અને ગુનેગાર વચ્ચે અથડામણ થઇ હતી. પટનાના…
- આમચી મુંબઈ
મુંબઈમાં આજ થી૨૪ કલાક માટે પાણીકાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઇ, આજે ૧૪4 ડિસેમ્બરથી આવતીકાલે ૧૫મી ડિસેમ્બર,૨૪ સુધી મુંબઈ શહેર, ઉપનગરો સહિત થાણે અને ભિવંડીમાં પાણી પુરવઠામાં 15 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. શુક્રવારના ના રોજ મોડી રાતે એક વાગ્યે પીસ પાવર સબસ્ટેશન ખાતેના મુખ્ય ટ્રાન્સફોર્મર નંબર ૧નું…
- નેશનલ
મહાકુંભમાં આ વખતે થશે એકતાનો મહાયજ્ઞ: PM Modiએ કુંભના મહત્ત્વ અંગે કરી મોટી વાત
Maha Kumbh 2025: 13 જાન્યુઆરી,2025થી શરૂ થઈ રહેલા મહાકુંભની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચ્યા અને ત્યાં અનેક વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શુભારંભ કરાવ્યો હતો. પ્રયાગરાજથી પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધતા કહ્યું, મહાકુંભ આપણી આસ્થા, અધ્યાત્મ…
- નેશનલ
લોકસભામાં ‘બંધારણ’ની ચર્ચા પર અખિલેશ યાદવે PDAનો ઉલ્લેખ સાથે કરી મહત્ત્વની વાત; WATCH
નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આજે સમાજવાદી પાર્ટીના વડા અને કન્નૌજના સાંસદ અખિલેશ યાદવે બંધારણના 75 વર્ષ પૂરા થવાની ચર્ચામાં ભાગ લીધો. તેમણે કહ્યું, બંધારણના ઘડવૈયાઓને મારા નમન છે અને આ કારણે જ દેશ એકજૂથ છે. સમાજવાદી…
- મનોરંજન
લોકસભામાં પહેલી વાર Priyanka Gandhiએ આપ્યું ભાષણઃ ભાજપ પર કર્યાં આકરા પ્રહારો
નવી દિલ્હી : લોકસભામાં બંધારણ પર શુક્રવારે ચર્ચા થઈ રહી છે. જેમાં કોંગ્રેસ વતી આ ચર્ચામાં ભાગ લેતા સાંસદ પ્રિયંકા ગાંધીએ(Priyanka Gandhi)સંસદમાં પોતાનું પ્રથમ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, આપણા દેશમાં સંવાદ અને ચર્ચાની પરંપરા રહી છે. આ એક…
- આપણું ગુજરાત
સિદ્ધપુર જીઆઈડીસીમાંથી 4 મહિના પહેલા લેવાયેલા ઘીના સેમ્પલમાં મળી ભેળસેળ
પાટણઃ સિદ્ધપુર જીઆઇડીસીમાંથી પકડાયેલા 5500 કિલો ઘીના સેમ્પલ ફેલ થયા હતા. શંકાસ્પદ ઘીમાં વેજીટેબલ ઓઈલની ભેળસેળ મળી આવી હતી. સિદ્ધપુર જીઆઇડીસીમાંથી 4 માસ અગાઉ ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની ઘીની ફેક્ટરી ઝડપાઈ હતી. પાટણ ફૂડ વિભાગ દ્વારા 16.52 લાખનો શંકાસ્પદ ઘીનો…