- નેશનલ
Free માં આધાર અપડેટ કરાવવાની તારીખ લંબાવવામાં આવી, જાણો કઈ છે અંતિમ તારીખ
નવી દિલ્હીઃ UIDAI એ લોકોને રાહત આપતો મોટો ફેંસલો કર્યો છે. આધાર અપડેટ કરવાની અંતિમ તારીખ 14 ડિસેમ્બર 2024 હતી, જેને વધારીને 14 જૂન 2025 કરવામાં આવી છે. આધાર અપડેટ કરવાની પહેલા સમય મર્યાદા ત્રણ મહિના હતી પરંતુ હવે છ…
- નેશનલ
સંભલમાં 42 વર્ષ બાદ ખુલ્યું હનુમાન-શિવ મંદિર, તપાસમાં પોલીસ પણ ચોંકી ઉઠી!
સંભલ: ઉત્તર પ્રદેશના સંભલમાં હાલ મસ્જિદનો વિવાદ ચાલી રહ્યો છે. તે સમયે એક શિવ હનુમાન મંદિરના દ્વાર દાયકાઓ બાદ ખોલવામાં આવ્યા છે. દાયકાઓથી મંદિરમાં પૂજા અર્ચના સાંપ્રદાયિક કારણોથી બંધ હતી. ગેરકાયદેસર દબાણ અને વીજચોરી પકડવા માટે તંત્ર દ્વારા કરવામાં આવેલી…
- નેશનલ
એકલવ્યની જેમ ભારતીય યુવાનોના અંગુઠા કાપવામાં આવી રહ્યા છેઃ રાહુલ ગાંધી
નવી દિલ્હીઃ ભારતના બંધારણની 75મી વર્ષગાંઠ પર આજે સંસદમાં ચર્ચા થઈ રહી છે. લોકસભામાં આજે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ચર્ચામાં હિસ્સો લીધો. તેમણે કેન્દ્ર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, એકલવ્યની જેમ ભારતના યુવાનોના અંગુઠા કાપવામાં આવી રહ્યા છે.…
- નેશનલ
Loksabha માં એ. રાજાની ટિપ્પણીથી હંગામો, એનડીએ સાંસદોએ કરી માફીની માંગ
નવી દિલ્હી : લોકસભામાં(Loksabha)શનિવારે બંધારણ પર ચર્ચા દરમિયાન જોરદાર હંગામો થયો હતો. જેમાં ડીએમકે સાંસદ એ. રાજાએ તેમના ભાષણમાં કહ્યું હતું કે 1947માં દેશના ભાગલાનો દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત વીર સાવરકરે શરૂ કર્યો હતો, મોહમ્મદ અલી ઝીણાએ નહીં. તેમનું નિવેદન સાંભળીને ગૃહમાં…
- વીક એન્ડ
સ્થાપત્યનું વાઈ-ફાઈઃ અગાસીનું મહત્ત્વ
હેમંત વાળા આમ તો પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે બાગ-બગીચામાં ખુલ્લી સપાટ જગ્યાને પણ ટેરેસ અથવા અગાસી કહેવાય છે, પરંતુ ભારતીય પરંપરાગત સ્થાપત્યના સંદર્ભમાં અગાસી એટલે મકાનની ઉપરની, ઉપયોગમાં લઈ શકાય તેવી સપાટ છત. તે મકાનનો સૌથી ઉપરનો ભાગ છે જેના પર…
- વીક એન્ડ
સ્પોર્ટ્સ મૅન: ગુકેશ, ધ ગ્રેટ : ભારતમાં ૨૪ વર્ષે ફરી આનંદોત્સવ
અજય મોતીવાલા અઢી દાયકા પહેલાં વિશ્વનાથન આનંદ ભારતનો સૌપ્રથમ વર્લ્ડ ચૅમ્પિયન બન્યો ત્યાર બાદ હવે ચેન્નઈના જ ગુકેશનો ડંકો વાગ્યો છે એકવીસમી સદીની શરૂઆતમાં ચેન્નઈના વિશ્ર્વનાથન આનંદ ૩૧ વર્ષની ઉંમર વટાવ્યા બાદ ચેસમાં સૌથી પહેલો ભારતીય વિશ્ર્વવિજેતા બન્યો ત્યારે ભારતે…
- વીક એન્ડ
ફોકસઃ ખોવાઈ ગયેલી ભારતની પ્રાચીન કળા
દિક્ષિતા મકવાણા ભારત વિવિધતાનો દેશ છે, જ્યાં દરેક પ્રદેશની પોતાની ભાષા અને કલા છે, પરંતુ સમયની સાથે દેશની પરંપરાગત કળાઓ લુપ્ત થઈ રહી છે. તમે કેટલાકના નામ પણ સાંભળ્યા નહીં હોય. આ ભૂતકાળની વાત લાગે છે, જ્યારે મનોરંજનનાં ઘણાં સાધનો…
- મનોરંજન
જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુને માફી માંગી અલ્લુ અર્જુને, કહ્યું કે…
સાઉથના મેગા સ્ટાર અલ્લુ અર્જુનને તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ આજે એટલે કે (14 ડિસેમ્બર) સવારે હૈદરાબાદ સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ અને તેમના સસરા કંચરલા ચંદ્રશેખર તેમને રિસીવ કરવા જેલમાં પહોંચ્યા હતા. અલ્લુ…