- સ્પોર્ટસ
અરુણ જેટલીના પુત્ર ફરી દિલ્હી ક્રિકેટના ચીફ, કીર્તિ આઝાદને 800 મતથી હરાવ્યા
નવી દિલ્હીઃ ભાજપના સદ્ગત નેતા અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી મંગળવારે દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ઍસોસિયેશન (ડીડીસીએ)ની પ્રમુખપદ માટેની ચૂંટણી જીતી ગયા હતા. 35 વર્ષના રોહન જેટલીએ 1,577 મત મેળવ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી તથા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કીર્તિ આઝાદને 777…
- આપણું ગુજરાત
સોમાલિયામાં બંદરની રેતીમાં ૧૩ ક્રુ-મેમ્બર્સ સાથે ફસાયું કચ્છના માંડવીનું વહાણ
ભુજ: કચ્છના માંડવી પાસેના મોટા સલાયાનું એક ‘અલ-મરિયમ’ નામનું વહાણ સોમાલિયાના હોવ્યો બંદર પર ગ્રાઉન્ડેડ થઇ જતાં તેમાંના 15 જેટલા ખલાસીઓ ફસાઈ ગયા છે અને તેમને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી માટેના પ્રયાસો શરૂ કરી દેવાયા છે. મળતી માહિતી પ્રમાણે, આ…
- આપણું ગુજરાત
Gujarat માટે મંગળવાર ‘અમંગળ’ સાબિત થયો, અકસ્માતની વિવિધ ઘટનામાં 11 લોકોનાં મૃત્યુ
Gujarat Accident News: ગુજરાત માટે મંગળવારનો દિવસ અમંગળ રહ્યો હતો. અકસ્માતની વિવિધ ઘટનામાં 10 લોકોનાં મૃત્યુ થયા હતા. ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર રોડની સાઇડમાં ઊભેલા ડમ્પર ટ્રકની પાછળ ખાનગી બસ અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં…
- આપણું ગુજરાત
ભરૂચમાં પાડોશીની 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારો હરામખોર ગણતરીના કલાકોમાં ઝબ્બે
Bharuch Crime News: રાજ્યમાં કૂદકે ને ભૂસકે બળાત્કાર અને છેડતીના કિસ્સા વધતા જાય છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક નરાધમ હવસખોરે 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી માસુમ બાળકીના ગુપ્તાંગ અને શરીર પર ઇજાઓ પહોંચાડી હતી. હવસખોરે દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને…
- સ્પોર્ટસ
ગૅબા ટેસ્ટ ડ્રૉમાં જશે તો પણ ભારત ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં જઈ શકે, સમીકરણ કંઈક આવું છે…
બ્રિસ્બેનઃ અહીં ગૅબામાં ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝની ત્રીજી ટેસ્ટ ડ્રૉમાં જવાની શક્યતા વધુ લાગતી હોવાથી જો આ મૅચનું એ જ (ડ્રૉનું) પરિણામ આવશે તો પણ ભારતને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઇનલમાં પહોંચવાની તક મળશે. જોકે ભારત માટે ટેસ્ટના વર્લ્ડ કપની આ…
- આપણું ગુજરાત
ગોપાલ નમકીનમાં આગની ઘટના બાદ નમકીનનું પ્રોડક્શન અટકાવવા આદેશ
રાજકોટ: ગોપાલ નમકીનમાં લાગેલી આગ બાદ જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી નમકીનમાં પ્રોડક્શન ન કરવા આદેશ આપવામાં આવ્યો હતો. ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી ડિપાર્ટમેન્ટના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. જો રિપોર્ટમાં બેદરકારી સાબિત થશે તો એક…
- મહારાષ્ટ્ર
રાજ્યપાલ પર સેના (UBT) નેતાની ટિપ્પણી સામે મહાયુતિનો વિરોધ
નાગપુર: શિવસેના (યુબીટી)ના નેતા ભાસ્કર જાધવે સરકારની રચનામાં રાજ્યપાલની ભૂમિકા અંગે કરેલી ટિપ્પણીનો મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં ટ્રેઝરી બેન્ચ તરફથી તીવ્ર પ્રતિભાવ મળ્યો. ભાજપના સભ્ય અતુલ ભાતખળકર અને રાજ્યના પ્રધાનો આશિષ જયસ્વાલ (શિવસેના) અને રાધાકૃષ્ણ વિખે-પાટીલ (ભાજપ)એ ગયા અઠવાડિયે રાજ્ય વિધાનસભાના…
- આમચી મુંબઈ
પક્ષવિરોધી પ્રવૃત્તિ: ભાજપના વિધાનસભ્યને અપાઈ નોટિસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણી બદલ તેના એક વિધાનપરિષદના સભ્યને કારણ બતાવો નોટિસ જારી કરી છે. ભાજપે એમએલસી રણજિત સિંહ મોહિતે પાટીલને કારણ બતાવો નોટિસ ફટકારી છે અને સાત દિવસમાં જવાબ…
- આમચી મુંબઈ
નારાજ નેતાઓને મનાવવાના પ્રયાસ ચાલુ છે: ઉદય સામંત
નાગપુર: શિવસેનાના નેતા અને રાજ્યના કેબિનેટ કક્ષાના પ્રધાન ઉદય સામંતે મંગળવારે કહ્યું હતું કે કેબિનેટમાં સ્થાન ન મળવાને કારણે નારાજ પાર્ટીના નેતાઓને શાંત પાડવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. સામંતે કહ્યું હતું કે પ્રધાનપદું ન મળવાને કારણે કેટલાક લોકોમાં નારાજી…