- વિજ્ઞાન અને ટેકનોલોજી
સૌથી મોંઘા માનવ નિર્મિત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કેવી રીતે રહે છે અવકાશયાત્રીઓ?
મનુષ્ય પૃથ્વી પર 70 લાખ વર્ષોથી જીવે છે, પરંતુ પૃથ્વીના વાતાવરણની બહાર જીવવું આપણા માટે શક્ય નથી. જો કે, અવકાશમાં એક એવી જગ્યા છે જ્યાં મનુષ્ય ઘણા વર્ષોથી રહે છે. આ જગ્યાનું નામં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)છે. જેનો હેતુ અવકાશમાં…
- નેશનલ
મણિપુરમાં સ્ટારલિંકના ડિવાઈસના ઉપયોગ અંગે ખળભળાટ; ઈલોન મસ્કે સ્પષ્ટતા કરી
ઇમ્ફાલ: થોડા દિવસ પહેલા દાવો કરવામાં આવ્યો હતો કે મણિપુરના કેટલાક હિંસાગ્રસ્ત ઇલાકોમાં સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવી (Starlink internet in Manipur) રહ્યો છે. હાલના જ અહેવાલ અનુસાર, સેનાએ ઈન્ફાલ પૂર્વ જીલ્લાના કેરાઓ ખૂનૌમાં રેડ દરમિયાન હથિયારો અને દારૂગોળા…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા: જાણો દુનિયાભરની અવનવી વાતો
હેન્રી શાસ્ત્રી પિયા મિલન કો જાના… પ્રેમ શાશ્ર્વત ભાવના છે. પ્રેમિકાનાં મિલન માટે તરસતા હૈયા માટે ૮૫ વર્ષ પહેલાં પંકજ મલિકના સ્વરમાં ‘પિયા મિલન કો જાના, જગ કી લાજ, મન કી મૌજ, દોનોં કો નિભાના’ રજૂ થયું હતું. આજે અરિજિત…
- નેશનલ
One Nation One Election બિલની રજૂઆત વખતે પાટીલ, ગડકરી સહિત 20 સાંસદ ગેરહાજર
નવી દિલ્હી: ગઈ કાલે મંગળવારે સંસદમાં ‘one nation, one election bill’રજુ કરવામાં આવ્યું હતું, આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી(BJP)ના જ 20 સાંસદો ગેરહાજર રહ્યા હતાં. ગેરહાજર રહેલા ભાજપના સાંસદોમાં નીતિન ગડકરી, ગિરિરાજ સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા વરિષ્ઠ નેતાઓનો સમાવેશ…
- મનોરંજન
અલ્લુ અર્જુનની મુશ્કેલી વધી શકે છે! નાસભાગમાં ઈજાગ્રસ્ત બાળકના સ્વાસ્થ્ય અંગે મોટું અપડેટ
હૈદરાબાદ: ‘પુષ્પા 2’ના પ્રીમિયર દરમિયાન બનેલી નાસભાગની ઘટનાના કેસમાં અલ્લુ અર્જુન(Allu Arjun)ની મુશ્કેલી વધી (Pushpa 2 stampede incident) શકે છે. સંધ્યા થિયેટરમાં નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનો 9 વર્ષનો દીકરો તેજા ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાળક…
- ઈન્ટરવલ
મગજ મંથન : જીવનમાં સફળ થવા માટે બે શક્તિની જરૂર પડે એક સહનશક્તિ ને બીજી સમજશક્તિ
-વિઠ્ઠલ વઘાસિયા રોજબરોજની ભાગદોડથી તમારું ગુસ્સે થવું સ્વાભાવિક છે. શક્ય છે કે એ દરમિયાન તમારા વર્તનથી નાના બાળકથી માંડીને વૃદ્ધો સુધી કોઈને તો દુ:ખ થયું હોય. તમે જાતે જ સ્વીકારો કે તમારાથી ભૂલ થઈ છે. જેવી તમારી ભૂલ સ્વીકારશો, તમારું…
- સ્પોર્ટસ
Ravichandran Ashwinને નિવૃત્તિની જાહેરાત કરી, કંઇક આવી રહી ક્રિકેટ કારકિર્દી
બ્રિસ્બેન: બોર્ડેર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ ડ્રોમાં પરિણમી, આ મેચ બાદ ભારતના દિગ્ગજ સ્પીન બોલર રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin Retires) ચોંકાવનારી જાહેરાત કરી હતી. રવિચંદ્રને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. બ્રિસ્બેનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચના અંતિમ દિવસે વિરાટ કોહલી…