- નેશનલ
નવા વર્ષમાં ક્યારે થશે ચંદ્ર અને સૂર્યગ્રહણ?, શું તે ભારતમાં દેખાશે?
નવી દિલ્હીઃ વર્ષ 2024 વિદાય થવા અને વર્ષ 2025 શરું થવા આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. દરેક લોકો વિચારી રહ્યા છે કે આવનારું વર્ષ દરેક માટે નવી ખુશીઓ લઈને આવે. લોકોમાં પણ એ જાણવાની ઉત્સુકતા છે કે આવનારા…
- Uncategorized
CSK કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે RCB પર જાહેરમાં આરોપ લગાવ્યા! જાણો શું કહ્યું
મુંબઈ: હાલમાં જ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું મેગા ઓકશન યોજાયું હતું, હવે ફ્રેન્ચાઈઝીઓએ અગામી સિઝન માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. એવામાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad )રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પર આરોપ લગાવ્યો હતો. એક…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં લગ્નમાં જતી ખાનગી બસ ઊંધી વળતા પાંચનાં મોત
પુણેઃ રાજ્યના રાયગઢ જિલ્લામાં લગ્નમાં જઈ રહેલી ખાનગી બસનો ભીષણ અકસ્માતની દુર્ઘટના સર્જાઈ. આજે સવારના લગ્નમાં જઈ રહેલી ખાનગી બસ ઊંધી વળતા પાંચ જણનાં મોત થયા છે, જ્યારે 27 લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાનું પોલીસે અધિકારીએ જણાવ્યું હતું. ઘટનાસ્થળેના પોલીસ…
- નેશનલ
Supreme Court એ દિલ્હી નોઇડા ફલાય વેના ટોલ ટેકસ મુદ્દે આપ્યો આ મોટો ચુકાદો
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે(Supreme Court)દિલ્હી-નોઈડાને જોડતા (DND)ફ્લાયવે પર વસૂલાતા ટોલ ટેકસને મુદ્દે લોકોને રાહત આપતો ચુકાદો આપ્યો છે. જેમાં દિલ્હી-નોઈડાને જોડતા ફ્લાયવે પર ટોલ વસૂલવાના નહિ અવે. સુપ્રીમ કોર્ટે વર્ષ 2016માં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. વર્ષ 2016માં…
- નેશનલ
દિલ્હી પોલીસે આ રીતે સુરતમાંથી બળાત્કારના આરોપીને પકડી પાડ્યો
સુરત: બળાત્કારના એક કેસમાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે પ્રસંશનીય કામગીરી કરી હતી. દિલ્હી પોલીસે આરોપીનો 1500 કિલોમીટર દુર ગુજરાતના સુરતથી પકડી પાડ્યો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, કેસ નોંધાયા બાદથી 25 વર્ષીય આરોપી કુલદીપ ફરાર હતો. જો કે, 16 ડિસેમ્બરના રોજ…
- મનોરંજન
અરે બાપ રે! રામ કપૂરને આ શું થઇ ગયું….!, તમે જ જોઇ લો
ટેલિવિઝન, ફિલ્મો અને ઓટીટીમાં તેમની વિવિધ ભૂમિકાઓ માટે જાણીતા અભિનેતા રામ કપૂર તેમના મોટા પરિવર્તન માટે ફરી ચર્ચામાં છે. 51 વર્ષીય અભિનેતાએ તાજેતરમાં 42 કિલો વજન ઘટાડ્યું છે. તેમના ઘટાડેલા વજન બાદના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેણે…
- નેશનલ
ધક્કામુક્કી કાંડ: લોકસભાના સ્પીકરે સંસદના કોઈ પણ ગેટની આસપાસ વિરોધ પ્રદર્શન કરવા મૂક્યો પ્રતિબંધ
નવી દિલ્હીઃ ગુરુવારે શાસક પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે થયેલી ધક્કામુક્કીની ઘટના પછી, લોકસાભા સ્પીકર ઓમ બિરલાએ નિર્દેશ આપ્યો હતો કે કોઈપણ રાજકીય પક્ષ, સાંસદ અને સાંસદોનું જૂથ સંસદના કોઈપણ ગેટ પર વિરોધ પ્રદર્શન કરી શકશે નહીં, એવી સૂત્રોએ માહિતી…