- આપણું ગુજરાત
ગુજરાતમાં 2022થી નવેમ્બર 2024 સુધીમાં કેટલા કરોડ Aadhaar Authentications થયા? આંકડો જાણીને ચોંકી જશો
ગાંધીનગરઃ રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૨ થી નવેમ્બર- ૨૦૨૪ સુધીમાં અંદાજે ૮૮ કરોડ ‘Aadhaar Authentication’ નોંધાયા છે. જ્યારે વિવિધ વિભાગોમાંથી સરેરાશ માસિક ૦૫ કરોડ અને દરરોજ સરેરાશ ૨૨ લાખ જેટલી આધાર…
- આમચી મુંબઈ
આદિત્ય ઠાકરે ફરી મળ્યો ફડણવીસનેઃ ચર્ચાઓ જોરમાં
મુંબઈઃ મુખય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળવા નેતાઓ આવે તે કંઈ નવી વાત નથી, પરંતુ એક નેતાએ તેમની થોડા જ દિવસોમાં બે વાર લીધેલી મુલાકાતે ચર્ચા જગાવી છે. શિવસેનાના નેતા સાંસદ સંજય રાઉતના ઘરે બે લોકોએ રેકી કરી હતી. આદિત્ય ઠાકરે…
- નેશનલ
ક્રેડિટ કાર્ડ યુઝર્સને SCનો ઝટકો, જો સમયસર બિલ નહીં ચૂકવે તો હવે વધુ બિલ ચૂકવવું પડશે
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ક્રેડિટ કાર્ડ યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન (NCDRC)ના 2008ના નિર્ણય પર રોક લગાવી છે. કોર્ટના આ નિર્ણય બાદ હવે જે ગ્રાહકો સમયસર તેમના ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી કરતા નથી તેમને…
- આપણું ગુજરાત
ગુજરાત વિદ્યાપીઠમાં પ્રથમ વખત યોજાશે RSSનો શતાબ્દી મહોત્સવ, ગાંધી વિચારકોએઉઠાવ્યો વાંધો
અમદાવાદઃ મહાત્મા ગાંધી દ્વારા 1920માં અમદાવાદમાં સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં 22 ડિસેમ્બરે RSSનો શતાબ્દી મહોત્સવ કાર્યક્રમ યોજાશે. ગુજરાત વિદ્યાપીઠ સાથે જોડાયેલા વિદ્વાનો-ગાંધી વિચારકોનું કહેવું છે કે વિદ્યાપીઠમાં ક્યારેય RSSનો કોઈ કાર્યક્રમ યોજાયો નથી. જો આવું થશે તો તે અયોગ્ય ગણાશે. આમ…
- નેશનલ
સંસદમાં ધક્કા મુક્કીનો કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો; ભાજપ, કોંગ્રેસે કરી એફઆઇઆર દાખલ
નવી દિલ્હીઃ રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન બાબાસાહેબ ભીમરાવ આંબેડકર પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા આપવામાં આવેલું નિવેદન મોટા વિવાદનું કારણ બની ગયું છે. આ અંગે સંસદમાં શાસક પક્ષ અને વિપક્ષના વિરોધ દરમિયાન બોલાચાલી બાદ ધક્કા મુક્કી થઈ…
- નેશનલ
જયપુર બ્લાસ્ટમાં મોતની સંખ્યા 14 થઈઃ ભયાવહ દૃશ્યોએ જોનારાને કંપાવી નાખ્યા
જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં ગઈકાલે થયેલા ભીષણ અકસ્માતમાં મૃતકોની સંખ્યા 14 થઈ છે. હજુ 30 લોકો ગંભીર રીતે ઘાયલ છે અને તેમનામાંથી ઘણાની સ્થિતિ નાજૂક હોવાથી મૃત્યાંક વધવાની સંભાવના છે. જયપુર અગ્નિકાંડમાં સુપ્રીમ કોર્ટે અહેવાલ માગ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે…
- વેપાર
શુભ સમાચારઃ આ વસ્તુઓ પરથી GST થશે ખતમ, સામાન્ય જનતા પરથી ઘટશે મોંઘવારીનો બોજ!
નવી દિલ્હીઃ GST કાઉન્સિલની એક મોટી બેઠક શનિવારે 21 ડિસેમ્બર 2024ના રોજ યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં રોજબરોજની વસ્તુઓની સાથે કેટલીક વસ્તુઓ પરના જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવી શકે છે. આ બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે.આ…
- આમચી મુંબઈ
દહિસરના ડેબ્રિઝ પુનપ્રક્રિયા પ્રોેજક્ટમાં અત્યાર સુધી 16,000 મેટ્રિક ટનક કાટમાળ પર પ્રક્રિયાટોલ ફ્રી નંબર પર 220
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ બાન્દ્રાથી દહિસર સુધીના પશ્ર્ચિમી ઉપનગરોને આવરી લેતા કોંકણી પાડા, દહિસરમાં સાયન્ટિફિક ક્ધસ્ટ્રકશન ઍન્ડ ડિમોલિશન વેસ્ટ રિસાઈકિલંગ પ્લાન્ટ ચાલુ કર્યો છે. ૬૦૦ ટનની ડેબ્રિઝની પ્રક્રિયા દૈનિક કરવાની ક્ષમતા સાથે પ્લાન્ટનો હેતુ કાટમાળને ફરીથી વાપરી શકાય તેવી…
- ઇન્ટરનેશનલ
જર્મનીના મેગ્ડેબર્ગમાં Christmas Market માં કારથી હુમલો, બેના મોત 68 ઘાયલ
મેગ્ડેબર્ગ : જર્મનીના મેગ્ડેબર્ગ માં ક્રિસમસમાર્કેટમાં(Christmas Market)તહેવારોની ભીડ વચ્ચે થયેલા શંકાસ્પદ હુમલામાં બે લોકોના મોત થયા છે અને 68 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ ક્રિસમસ માર્કેટમાં એક કારે લોકોને કચડી નાખ્યા હતા. જેના કારણે બે લોકોના મોત થયા…