- વડોદરા
વડોદરામાં 22 લાખના હાઇબ્રીડ ગાંજા સાથે રીઢા ગુનેગારની ધરપકડ
અમદાવાદઃ ગુજરાતમાંથી નશાનો કારોબાર ઝડપથી ફુલીફાલી રહ્યો છે. રાજ્યના મોટા શહેરો સુરત, અમદાવાદ, અને મુદ્રામાંથી અનેક વખત ડ્રગ્સનો ઝથ્થો ઝડપાઈ ચુક્યો છે, આ દરમિયાન વડોદરામાંથી પણ હાઈબ્રીડ ગાંજો ઝડપાયો હતો. લાખો રૂપિયાના હાઇબ્રીડ ગાંજા સાથે 1 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી…
- આમચી મુંબઈ
દેવેન્દ્ર ફડણવીસને આદિત્ય ઠાકરેએ પત્ર લખીને શહેરમાંથી પોસ્ટર્સ હટાવવા શા માટે કહ્યું? જાણો કારણ…
મુંબઈઃ શિવસેના (ઠાકરે જૂથ)ના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને મુંબઈમાં રાજકીય પક્ષો અને નેતાઓના પોસ્ટર, બેનર્સ અને હોર્ડિંગ્સ લગાવવા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે.આદિત્ય ઠાકરેએ સીએમને લખેલા પત્રમાં કહ્યું છે કે આવા પોસ્ટરોને કારણે…
- આમચી મુંબઈ
વાજપેયી ભારતીય રાજકારણના ‘બીજા નહેરુ’ હતા: સંજય રાઉત
મુંબઈઃ શિવસેના (ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે આજે ભાજપના દિગ્ગજ અને ભૂતપૂર્વ વડા પ્રધાન દિવંગત અટલ બિહારી વાજપેયીને ભારતીય રાજકારણના “બીજા નહેરુ” તરીકે વર્ણવ્યા હતા. અહીં પત્રકારો સાથે વાત કરતા રાઉતે એમ પણ કહ્યું કે જ્યારે પણ “રાજ ધર્મ” ખતરામાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં નગરપાલિકાની ચૂંટણીમાં ‘મહાયુતિ’ની ફોર્મ્યુલા શું હશે? બાવનકુળેએ શું કહ્યું?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને મોટી બહુમતી મળી હતી, જ્યારે મહાવિકાસ આઘાડી (એમવીએ)ને હારનો સામનો કરવો પડ્યો. ચૂંટણી બાદ રાજ્યમાં ફરી ‘મહાયુતિ’ (ભાજપ, એકનાથ શિંદે શિવસેના, અજિત પવાર એનસીપી)ની સરકાર બની છે. તે પછી, મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું અને…
- આપણું ગુજરાત
જળસંગ્રહઃ નવી મુંબઈ પાલિકાએ તળાવોની સંગ્રહક્ષમતા વધારવા માટે કરી હિલચાલ
મુંબઈઃ નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (એનએમએમસી)એ ચોમાસા દરમિયાન શહેરને પૂરથી બચાવવા માટે રચાયેલ તળાવોની જળ સંગ્રહક્ષમતાને પુનઃસ્થાપિત કરવા અને વધારવાની પહેલ શરૂ કરી છે, એમ પાલિકાએ આજે જણાવ્યું હતું.સિડકો દ્વારા બેલાપુર, સાનપાડા, વાશી, કોપરખૈરણે અને ઐરોલીમાં બાંધવામાં આવેલા ૧૧ ડચ-શૈલીના…
- આપણું ગુજરાત
હવે VIP બંદોબસ્તથી પોલીસની રોજિંદી કામગીરી નહિ ખોરવાય! પ્રોટોકોલ બ્રાંચની રચના
અમદાવાદઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સરકારી સમારંભોના કારણે દેશ-વિદેશના મહાનુભાવોનુ આવાગમન થતું રહે છે. જેના કારણે ગાંધીનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોના કર્મચારીઓએ ફરજ પર ખડે પગે રહેવું પડે છે. વીવીઆઈપીનો કાફલો જે રૂટ પરથી પસાર થવાનો હોય ત્યાં પીઆઈથી માંડીને કોન્સ્ટેબલ…
- મહારાષ્ટ્ર
પુણે-બેંગલુરુ હાઈ-વે પર ખંબાટકી ઘાટની નવી ટનલનું કામ અંતિમ તબક્કામાંઃ વર્ષમાં શરુ થશે
સતારા: પુણે બેંગ્લોર હાઇ-વે પર ખંબાટકી ઘાટ પર ટ્રાફિક જામ અને પરિણામે મુસાફરીમાં વિલંબ ટાળવા માટેનો નવો ટનલ પ્રોજેક્ટ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આ ટનલ શરૂ થતાં હાઇ-વે પર મુસાફરી ઝડપી બનશે, જે પ્રોજેક્ટ નવા વર્ષમાં કાર્યરત થશે.…
- આમચી મુંબઈ
કલ્યાણમાં 12 વર્ષની બાળકીની હત્યા કરાઈ હતી: મુખ્ય આરોપી બુલઢાણામાં પકડાયો
થાણે: કલ્યાણમાં ઘરની બહારથી ગુમ થયેલી 12 વર્ષની બાળકીનો મૃતદેહ કબ્રસ્તાન નજીકથી મળી આવ્યાના કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. અપહરણ બાદ બાળકીની હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં જણાતાં પોલીસે કથિત મુખ્ય આરોપીની બુલઢાણાથી ધરપકડ કરી હતી. આ કેસમાં…
- ઇન્ટરનેશનલ
બર્ડ હિટે લીધો 42નો ભોગ, અઝરબૈજાન પ્લેન સાથે પક્ષી અથડાતાં ફાટી ઑક્સિજન ટેન્ક
નવી દિલ્હીઃ બુધવારે કઝાકિસ્તાનના અક્તાઉ શહેરની નજીક અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન તૂટી પડ્યું હતું. અઝરબૈજાન એરલાઇન્સનું એમ્બ્રેયર E190AR પ્લેન બાકૂથી રશિયાના ચેચન્યા જતું હતું. વિમાનમાં 67 લોકો સવાર હતા, જેમાંથી 42 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં 25 લોકો જીવ બચાવવામાં…