- આપણું ગુજરાત
અમદાવાદના દિવ્યાંગ ઓમે ગુજરાતનું નામ રોશન કર્યું, રાષ્ટ્રપતિના હસ્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો
અમદાવાદઃ અમદાવાદના ૧૭ વર્ષીય દિવ્યાંગ તરુણ ઓમ જિજ્ઞેશ વ્યાસે રાષ્ટ્રીયસ્તરે પોતાનું તથા પોતાના પરિવાર સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઓમ વ્યાસને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો હતો. દિવ્યાંગ ઓમ વ્યાસને કળા તેમ…
- આપણું ગુજરાત
BZ Scam: 6,000 રુપિયાના કૌભાંડના કિસ્સામાં આરોપીના મોટા ભાઈની પોલીસે કરી ધરપકડ
અમદાવાદઃ ગુજરાતમાં રૂપિયા 6,000 કરોડના કૌભાંડના (RS 6000 crore scam) આરોપી ભૂપેન્દ્ર ઝાલાના (Bhupendra Zala) મોટાભાઈ રણજીત ઝાલાની (Ranjit Zala) ધરપકડ કરી હતી. સીઆઈડી ક્રાઈમ બ્રાંચે ગ્રોમોર કેમ્પસમાંથી ધરપકડ કરી હતી. સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ કૌભાંડની (BZ group scam) તપાસનો ધમધમાટ…
- મનોરંજન
સોનાક્ષીના વિવાદ મુદ્દે હવે શત્રુઘ્ન સિંહાએ મૌન તોડ્યું, કહ્યું કે…
મુંબઈઃ અભિનેત્રી સોનાક્ષી સિંહાના ઝહીર ઇકબાલ સાથેના લગ્ન પછી કોઈને કોઈ બાબતને લઈ વિવાદ થતો રહે છે. હાલમાં જ મુકેશ ખન્નાએ સોનાક્ષી સિન્હાના ઉછેર પર સવાલ ઉઠાવ્યા હતા, ત્યાર બાદ કુમાર વિશ્વાસ પણ આ વિવાદમાં કૂદી પડ્યા હતા. કુમાર વિશ્વાસે…
- આમચી મુંબઈ
ફ્લેટ ખરીદીના સોદામાં ડોક્ટર સાથે 70 લાખની ઠગાઇ: ત્રણ સામે ગુનો
થાણે: નવી મુંબઈમાં ફ્લેટ ખરીદીના સોદામાં 48 વર્ષના ડોક્ટર સાથે 70 લાખ રૂપિયાની ઠગાઇ આચરવા પ્રકરણે મહિલા સહિત ત્રણ સામે ગુનો દાખલ કરાયો હતો. આરોપીઓએ કલંબોલીના રોડપાલી વિસ્તારમાં આવેલો ફ્લેટ ડોક્ટરને દેખાડ્યો હતો. આ ફ્લેટ અન્ય કોઇને વેચી દેવામાં આવ્યો…
- આમચી મુંબઈ
બાંદ્રા સ્ટેશને વૃદ્ધ પ્રવાસીનું મોતઃ એમ્બુયલન્સના ડ્રાઈવરે બેદરકારી દાખવ્યાનો આરોપ
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો, જ્યાં એક વૃદ્ધ પ્રવાસી અસ્વસ્થ થયા પછી હોસ્પિટલ પહોંચાડવામાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરે આનાકાની કરતા તેમનું મોત થયું હતું. મહારાષ્ટ્ર ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ (એમઇએમએસ)ના એમ્બ્યુલન્સ ડ્રાઇવરે મંગળવારે 70 વર્ષીય પ્રવાસીને હોસ્પિટલમાં લઈ જવાની…
- નેશનલ
પંજાબ અને હરિયાણામાં ઠંડીનો ચમકારોઃ ચંદીગઢમાં 7.3 ડિગ્રી તાપમાન નોંધાયું
ચંદીગઢઃ પંજાબ અને હરિયાણામાં આજે અનેક સ્થળોએ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. બંને રાજ્યોની રાજધાની ચંદીગઢમાં લઘુત્તમ તાપમાન 7.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના અધિકારીઓએ આ માહિતી આપી હતી.ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબના પઠાણકોટ અને ફરીદકોટમાં લઘુત્તમ તાપમાન ચાર…
- મહારાષ્ટ્ર
આત્મહત્યાની યોજના બનાવનારા વૃદ્ધ દંપતીને પોલીસે બચાવી લીધું, જાણો રિયલ સ્ટોરી?
મુંબઈઃ ચોરી-લૂંટફાટ અને છેતરપિંડીના વધી રહેલા બનાવોની સાથે આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં તાજેતરમાં એક વૃદ્ધ દપંતીએ આરોગ્ય સંબંધિત બીમારીઓથી ત્રસ્ત થઈનું અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યા પછી પ્રશાસનની સતર્કતાને કારણે જીવ બચાવી લેવામાં મદદ મળી હોવાનું અધિકારીએ જણાવ્યું…
- મહારાષ્ટ્ર
શ્વાન સહિત પાળેલા પ્રાણીઓ સંબંધિત સમસ્યા માટે થાણેમાં યોજાયું સંમેલન
મુંબઈઃ થાણેની હાઉસિંગ સોસાયટીઓમાં પાળેલા પ્રાણીઓને લગતી અને ખાસ કરીને શ્વાનને લગતી સમસ્યાઓના મુદ્દે આજે થાણે જિલ્લામાં હાઉસિંગ સોસાયટીઓના ત્રણ દિવસના સંમેલનમાં ચર્ચા કરવામાં આવશે. થાણેની આશરે 2 હજાર 500 હાઉસિંગ સોસાયટીઓએ ‘મહા અધિવેશન’ માટે નોંધણી કરાવી લીધી છે. અધિવેશનમાં…
- સ્પોર્ટસ
ગિલને પડતો મુકવાનું કારણ બહાર આવ્યું, રોહિતના બૅટિંગ-ઑર્ડર વિશે હવે લગભગ ફાઇનલ થઈ ગયું…
મેલબર્નઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીની ચોથી મૅચ (સવારે 5.00 વાગ્યાથી લાઇવ)માંથી શુભમન ગિલને કેમ પડતો મુકવામાં આવ્યો એનું કારણ બહાર આવ્યું છે અને રોહિત શર્મા કયા નંબર પર બૅટિંગ કરશે એ લગભગ નક્કી થઈ ગયું છે. ટીમ ઇન્ડિયાના સહાયક-કોચ અભિષેક નાયરે ગુરુવારે…