- ઇન્ટરનેશનલ
સુઝુકી મોટર કંપનીનો ઝટકોઃ 91 વર્ષના પૂર્વ ચેરમેનનું નિધન
નવી દિલ્હીઃ સુઝુકી મોટર કોર્પોરેશનના પૂર્વ ચેરમેન ઓસામુ સુઝુકીનું 94 વર્ષની વયે નિધન થયું છે. ઓસામુ સુઝુકીએ 2021માં 91 વર્ષની વયે નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમની કારકિર્દી દરમિયાન તેમણે 40 વર્ષથી વધુ સમય સુધી સુઝુકી મોટર કોર્પોરેશનનું નેતૃત્વ કર્યું હતું…
- આપણું ગુજરાત
અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચની ટીમે બે પિસ્તોલ અને 30 કારતૂસ સાથે યુવકને ઝડપ્યો
અમદાવાદઃ અમદાવાદમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસને દિવસે વધી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચની એસઓજી ટીમે ઓગણજ નજીકથી એક યુવકને બે પિસ્તોલ અને 30 કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. ઑપરેશન દરમિયાન દરમિયાન ચંદનસિંહ જસવંતસિંહ વાઘેલા (ઉ.વ.33) દેશી બનાવટના બે…
- આપણું ગુજરાત
ગર્ભવતી પત્ની તેની લેસ્બિયન મિત્ર સાથે ગઈ રહેવા, હાઈકોર્ટે ફગાવી પતિની હેબિયસ કૉર્પસ અરજી
અમદાવાદઃ તાજેતરમાં સાત મહિનાનો ગર્ભ ધરાવતી પત્ની તેની બાળપણની બહેનપણી સાથે જતી રહી હોવાનો ગંભીર આક્ષેપ કરતી હેબિયર્સ કોર્પસ અરજી પતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે રાજય સરકાર, શહેર પોલીસ કમિશનર, ચાંદખેડા પીઆઈ, લાપતા પત્નીની બહેનપણી…
- સુરત
31મી ડિસેમ્બર પહેલા સુરત પોલીસ થઈ એક્ટિવ, માત્ર 60 સેકન્ડમાં જાણશે ડ્રગ્સ લીધું કે નહીં
સુરતઃ ગુજરાતમાં નાતાલના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. તેની સાથે આગામી સમયમાં 31મી ડિસેમ્બરે ઉજવણી માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પાડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવતા દારૂના જથ્થાને પકડી પાડવા પોલીસ પણ રાજ્યમાં એલર્ટ મોડમાં આવી ગઈ છે.…
- ગાંધીનગર
ગુજરાતમાં આદિવાસી વિદ્યાર્થીઓને મળતી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બંધ કરવાના પરિપત્ર સામે ABVP લાલઘૂમ
ગાંધીનગરઃ ગુજરાતમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ સરકારે બંધ કરી દીધી હોવાથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતાં. આ સ્કોલરશિપ ફરી શરૂ કરવા અગાઉ ગાંધીનગરમાં બીરસા મુંડા ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હવે ભાજપની વિદ્યાર્થી પાંખ…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ પર લેમ્બોર્ગીનીમાં આગ લાગી, ઉદ્યોગપતિએ પોસ્ટ કરી માહિતી
મુંબઈ: મુંબઈના કોસ્ટલ રોડ પર જઈ રહેલી લેમ્બોર્ગિની કારમાં આગ લાગી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો હતો. જોકે, કારમાં આગ લાગ્યા બાદ તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. આ વીડિયો જાણીતા બિઝનેસમેન ગૌતમ સિંઘાનિયાએ શૂટ કરી સોશિયલ મીડિયા એકાઉન્ટ…
- નેશનલ
ડૉ. મનમોહન સિંહનાં નિધન પણ PM મોદી, ભૂપેન્દ્ર પટેલે આપી શ્રધ્ધાંજલી
નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું (Manmohan Singh) આજે 92 વર્ષની વયે નિધન થયું હતું. તબિયત બગડવાને કારણે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે વખત દેશના વડા પ્રધાન રહી ચૂકેલા ડૉ. મનમોહન સિંહને અગાઉ…
- નેશનલ
પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધનથી દેશમાં શોકની લહેર, જાણો ખાસ વાતો
નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું (Manmohan Singh Passed Away) આજે 92 વર્ષની વયે નિધન થયું હતું. તબિયત બગડવાને કારણે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ. મનમોહન સિંહના નિધનથી દેશમાં શોકની લહેર ફરી વળી…