- નેશનલ
દુબઈથી આવ્યા હતા પ્લાસ્ટિકના દાણા, પણ મુંદરા કસ્ટમની ટીમે જોયું તો…
ભુજઃ સરહદી કચ્છના મુંદરા અદાણી બંદર પાસેના સીએફએસ સેન્ટરમાં ત્રાટકેલી મુંદરા કસ્ટમની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન શાખાએ દુબઈથી ભારતમાં દાણચોરી કરી સોપારીના જથ્થાને ઘુસાડવાના વધુ એક કારસાને નિષ્ફ્ળ બનાવી અંદાજિત ત્રણ કરોડની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતનો ૫૩ મેટ્રિક ટન સોપારીનો જથ્થો…
- આમચી મુંબઈ
કાંદિવલીમાં અભિનેત્રી ઉર્મિલા કોઠારેની કારે બે મજૂરને અડફેટમાં લીધા: એકનું મૃત્યુ
મુંબઈ: કાંદિવલી વિસ્તારમાં મરાઠી અભિનેત્રી ઉર્મિલા કોઠારેની કારે બે મજૂરને અડફેટમાં લીધા હતા, જેમાંથી એકનું મૃત્યુ થયું હતું. અભિનેત્રી ઉર્મિલા કોઠારે શુક્રવારે મોડી રાતે શૂટિંગ પતાવીને કારમાં ઘરે પાછી ફરી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. કાંદિવલી પૂર્વમાં પોઇસર…
- આપણું ગુજરાત
BZ Scam ના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર, આરોપી તરફથી કોઈ વકીલ ન રહ્યા હાજર
અમદાવાદઃ ગુજરાતમાં રૂ. 6000 કરોડના બીઝેડ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલાની શુક્રવારે સાંજે ધરપકડ કરવામાં આવ્યા બાદ શનિવારે ન્યાયાધીશના નિવાસ સ્થાને રજૂ કરવામાં આવ્યો હતો. સીઆઈડી ક્રાઇમ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જોકે તેના સાત દિવસના રિમાન્ડ…
- આમચી મુંબઈ
બીડ સરપંચ હત્યા: બાવનકુળે ધસને ‘તપાસમાં અવરોધ’ લાવનારી ટિપ્પણીઓથી દૂર રહેવા જણાવશે
મુંબઈ: બીડમાં સરપંચની હત્યા કેસ અંગે રાજકીય ઘર્ષણ ચાલી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુળેએ એનસીપીના પ્રધાન ધનંજય મુંડે પર જાહેરમાં ટીકા કરનારા પાર્ટીના વિધાનસભ્ય સુરેશ ધસે કરેલી ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી છે. નાયબ મુખ્ય પ્રધાન અજિત…
- નેશનલ
Manmohan Singh ના અંતિમ સંસ્કાર બાદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર મૂક્યો આ મોટો આરોપ
નવી દિલ્હી : દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ(Manmohan Singh)ના ગુરુવારે અવસાન બાદ આજે તેમની અંતિમ ક્રિયા નિગમ બોધ ઘાટ ખાતે રાજ્ય સન્માન સાથે કરવામાં આવી હતી. તેમના અંતિમ સંસ્કાર બાદ સ્મારક સ્થળને લઈને રાજકારણ ગરમાયું છે. જેમાં હવે લોકસભામાં વિપક્ષના…
- નેશનલ
Delhi વિધાનસભા ચૂંટણીમાં અજિત પવારની એનસીપીની એન્ટ્રી, 11 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત
નવી દિલ્હી : દિલ્હી(Delhi)વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓએ તૈયારી આરંભી દીધી છે. તેવા સમયે અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. એનસીપીએ દિલ્હીમાં 11 બેઠક પર ઉમેદવારોને ટિકિટ આપી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ ભાજપ સાથે…
- નેશનલ
‘ભૂખી-તરસી છે મારી દીકરી, પ્લીઝ તેને બહાર કાઢો’, રાજસ્થાનમાં બોરવેલમાં ફસાયેલી બાળકીની માતાનો વલોપાત
જયપુરઃ કોટપુતલીમાં 700 ફૂટ ઊંડા બોરવેલમાં 150 ફૂટ પર ફસાયેલી ત્રણ વર્ષની ચેતનાને બચાવવા માટે સતત છઠ્ઠા દિવસે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ચેતનાની લાચાર માતા તેની પુત્રીને સુરક્ષિત બહાર કાઢવા માટે વહીવટીતંત્રને વિનંતી કરી રહી છે. બચાવ કાર્યમાં લાગેલી…
- નેશનલ
Manmohan Singh ના સ્મારક પર રાજકારણ ગરમાયું, જાણો શું છે સ્મારક નિર્માણના નિયમો
નવી દિલ્હી : ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના(Manmohan Singh)નિધન બાદ તેમના પાર્થિવ દેહને સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમની અંતિમ વિદાય પહેલા જ તેમના માટે સ્મારક બનાવવાને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસનો આરોપ છે કે સરકાર…
- આપણું ગુજરાત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિલંબના સંકેત: ચૂંટણી એપ્રિલ કે મે મહિનામાં યોજાવાની શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં જાન્યુઆરી 2025માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કાર્યક્રમમાં વિલંબ થવાના સંકેતો મળી રહ્યા છે. રાજ્યમાં નવી મતદાર યાદી, અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ અનામતનું વિતરણ તથા 2025-26ના બજેટ સત્રના સમયગાળા જેવી પ્રાથમિક પ્રક્રિયાઓને કારણે હવે ચૂંટણી એપ્રિલ અથવા મેમાં…