- નેશનલ
મુંબઇ એરપોર્ટ પર સેંકડો યાત્રી 16 કલાક સુધી અટવાયા, ઇન્ડિગોએ જણાવ્યું કે….
ટેકનિકલ કારણોસર મુંબઇથી ઇસ્તંબુલ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 16 કલાક મોડી પડતા યાત્રીઓ અટવાઇ ગયા હતા. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સેંકડો મુસાફરો 16 કલાક સુધી ફસાયા હતા. આ મુસાફરો ઇસ્તંબુલની ફ્લાઈટમાં મુસાફરી કરવાના હતા, પરંતુ ટેકનિકલ સમસ્યા આવતા…
- નેશનલ
મનમોહન સિંહની સ્વચ્છ છબી પર રહી ગયો આ એક ડાઘ, સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા પણ…
નવી દિલ્હી: ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના નિધન (Dr. Manmohan Singh) અંગે દેશભરમાં શોકનો માહોલ છે, દેશ માટે તેમણે આપેલા યોગદાનને લોકો યાદ કરી રહ્યા છે. દયાકાઓ લાંબી તેમની કારકિર્દી દરમિયાન મનમોહન સિંહની છબી એક સ્વચ્છ નેતા તરીકેની રહી, પરંતુ…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ: શ્યામ બેનેગલની ફિલ્મોમાં ‘ભારત એક ખોજ’ ચાલતી રહી હતી…
-રાજ ગોસ્વામી શ્યામ બેનેગલે એક જ વિષય પર ફિલ્મો બનાવી હતી: ભારત. એ ફિલ્મસર્જક નહોતા, ચિંતક હતા અને એમણે આધુનિક ભારતના દબાયેલા-કચડા,nયેલા સમાજનું ફિલ્મોના માધ્યમથી ચિંતન કર્યું હતું. એક આધ્યાત્મિક ઋષિની જેમ એમનામાં સામાજિક સત્યની ખોજ હતી. જોકે, તે ફિલ્મો…
- ઉત્સવ
વ્યંગઃ વાળ વિહોણાંઓ, વાળ વધારવા મેરઠ પહોંચો…!
-ભરત વૈષ્ણવ ‘ગિરધરલાલ, ઇલાજ મળી ગયો.. ઇલાજ મળી ગયો.. ઇલાજ મળી ગયો.! ’ રાજુએ આટલું બોલી મને ઊંચકી લીધો અને સર્કસના ઘોડાની માફક ગોળ ગોળ ફરવા લાગ્યો. ‘રાજુ, તું મને નીચે ઉતાર.. મને ચક્કરની એલર્જી છે. ચક્કરથી મને ચક્કર આવે…
- ઉત્સવ
વલો કચ્છ: કચ્છની સ્વાદિષ્ટ દાબેલી
-ડૉ. પૂર્વી ગોસ્વામી ટંકના ભોજનની ગરજ સારતી દાબેલીની કચ્છ જ નહીં પરંતુ કચ્છ બહાર પણ કચ્છીઓએ જ્યાં પોતાનું અલગ કચ્છ ઊભું કર્યું છે ત્યાં પણ બોલબાલા છે. આ દાબેલીનો સ્વાદ લાવવા ભલભલા હાથ અજમાવે પરંતુ જો એ કચ્છી ન હોય…
- ઉત્સવ
મિજાજ મસ્તી: મસ્ત મનોરંજક કેટલીક તાજાખબર: કૌન હૈ અસલી? કૌન હૈ નકલી?
-સંજય છેલ વિચાર ને સમાચાર બદલાતા રહેવા જોઈએ. (છેલવાણી) દિલ્હીમાં એક વિદ્વાન પબ્લિક સર્વિસ કમિશનમાં સરકારી નોકરીઓ માટે ઈન્ટરવ્યુ લેવા જતા અને મહેરબાનીથી અનેક ઉમેદવારોને સરકારી નોકરીઓ મળી જતી, પણ એકવાર એ જે કમિટીમાં હતા ત્યાં એમનો સગો ભત્રીજો જ…
- ઉત્સવ
સુખનો પાસવર્ડ: હસીને જીવન વિતાવવું છે કે રડીને?
-આશુ પટેલ થોડા દિવસો અગાઉ એક પરિચિતે વોટ્સઍપ પર એક વીડિયો મોકલાવ્યો. એનો સાર અને સૂર એ હતો કે મનુષ્યનું જીવન નિરર્થક છે. જીવનમાં દુ:ખો સિવાય કશું છે જ નહીં અને એ બધાં દુ:ખો આપણે ભોગવવાનાં જ છે. દરેક જન્મમાં…
- ઉત્સવ
સર્જકના સથવારેઃ મુશાયરાના મંચથી લોકોના દિલ સુધી રાજ કરનારા કવિ ‘બેકાર’
-રમેશ પુરોહિત ગઝલને લોકો સુધી પહોંચાડવા માટે સૂરત અને રાંદેરમાં મંડળ સ્થાપવામાં આવતાં અને જુદા જુદા શહેરોમાં અને ક્યારેક સાવ નાના કસબામાં મુશાયરા યોજાતા. આ કાર્યક્રમ એક મિશનરી ધગશથી આગે ધપાવનાર શાયરોમાં બહુ જ મહત્ત્વનું નામ છે ઈબ્રાહીમ દાદાભાઈ પટેલ…
- નેશનલ
Maha Kumbh 2025: ગંગાના પાણીમાં પ્રદુષણ અંગે NGTએ યોગી સરકારને આદેશ આપ્યો
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ મેળામાં મેળાને આડે હવે ગણતરીના દિવસે બચ્યા (Maha Kumbh mela 2025) છે, 13 જાન્યુઆરીથી મેળો શ્રદ્ધાળુઓ માટે ખુલો મુકવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકાર શ્રદ્ધાળુઓની સુવિધા માટે તડામાર તૈયારી કરી રહી છે. દરમિયાન ગંગા…
- ઉત્સવ
વિશેષઃ શિયાળામાં ઉપવાસ કરતી અદ્દભુત ને અકલ્પનીય ટ્રાઉટ માછલી!
-કે. પી. સિંહ ટ્રાઉટ એક અદ્દભુત અને અકલ્પનીય માછલી છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે જે સ્થાને જન્મે છે તે જ સ્થાન પર પુખ્ત થવા પર એક લાંબી સફર કાપીને પહોંચે છે અને તે જ જગ્યાએ ઇંડાં…