- આપણું ગુજરાત
ખુદ અધિક ગૃહ સચિવે કબૂલ્યું કે ‘ગુજરાત પોલીસ સામાન્ય લોકોની ફરિયાદ પણ લેતી નથી’
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી છે, રાજ્યમાં હત્યાસ દુષ્કર્મ, લૂંટ, છેડતી, ઘરફોડ ચોરી સહિતના ગુનાઓ વધ્યા છે. સામાન્ય નાગરિકો એકબાજુ ન્યાય મેળવવા ધક્કા ખાઈ રહ્યા છે. બીજી તરફ, અસામાજિક તત્ત્વો મનફાવે તેમ જાહેરમાં ગુનાખોરીને અંજામ…
- ગાંધીનગર
વય મર્યાદા વધારવાની માંગ સાથે વિદ્યા સહાયકોના ગાંધીનગરમાં ધરણા: આમરણાંત ઉપવાસની ચીમકી
ગાંધીનગરઃ ગુજરાતમાં વિદ્યા સહાયકોના ઉમેદવારોએ ફરી રાજ્ય સરકાર સામે બાયો ચઢાવી છે, વિદ્યાસહાયકોની ભરતીમાં વય મર્યાદા વધારવાની માંગ સાથે ઉમેદવારો મંગળવારે ગાંધીનગર પહોંચ્યા હતાં અને સરકાર સામે મોરચો માંડ્યો હતો. ઉમેદવારોએ પોતાની માંગણી સાથે શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયાની સાથે મુખ્ય પ્રધાન…
- નેશનલ
PM મોદીએ શેર કરી વર્ષ 2024ની ખાસ તસવીરો, જાણો કઈ કઈ ઘટનાને મળ્યું સ્થાન
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 2024ને તસવીરોના માધ્યમથી યાદ કર્યુ છે. તેમણે 2024ની કેટલીક યાદગાર ક્ષણોની તસવીર કેદ કરી છે. જેને તસવીરોના માધ્યમથી પીએમ મોદીની 2024ની યાત્રાનું નામ આપવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી ડૉટ ઈન પર શેર કરવામાં આવેલી…
- આપણું ગુજરાત
Tourism: થોળ અને નળ સરોવર બનશે પ્રવાસન સ્થળ; સરકારે ફાળવી 50 કરોડની ગ્રાન્ટ
અમદાવાદઃ ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયાસરત રહેશે, રાજ્યમાં આવેલા બે મહત્વના પક્ષી અભયારણ્ય થોળ અને નળ સરોવરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે 25-25 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. દેશ-વિદેશમાંથી વિવિધ પ્રજાતિના પક્ષીઓ થોળ અને નળ…
- ભુજ
Kutch: મુંદરાના વડાલા ગામની નદીમાં અસંખ્ય માછલીઓના મોત
ભુજ: કચ્છના મુંદરા તાલુકાના વડાલા ગામની નદીમાં મોટા પ્રમાણમાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતાં અરેરાટી ફેલાઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ખાનગી કંપનીએ રસાયણયુક્ત પાણી છોડતાં માછલીઓના મોત થયાં છે. જો કે હજુ સુધી માછલીઓના મોત પાછળનું કારણ અકબંધ છે.…
- ઇન્ટરનેશનલ
રાજકીય મતભેદ ઉકેલવા પાકિસ્તાન સરકાર અને ઇમરાન ખાનની પાર્ટી વચ્ચે ગુરુવારે બેઠક
ઈસ્લામાબાદઃ પાકિસ્તાન સરકાર અને વિપક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના નેતાઓ રાજકીય મતભેદોને ઉકેલવા માટે ગુરુવારે બંધબારણે એક બેઠક કરશે. મંગળવારે એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી હતી.આ બેઠક નેશનલ એસેમ્બલીના સ્પીકર સરદાર અયાઝ સાદિકે બોલાવી હતી. દૈનિક અખબાર ‘એક્સપ્રેસ ટ્રિબ્યુન’ એ…
- નેશનલ
જયપુરમાં ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં લીકેજ: ટેન્કરનો વાલ્વ તૂટવાને કારણે સર્જાય દુર્ઘટના
જયપુર: રાજસ્થાનના પાટનગર જયપુરના ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં મંગળવારે સાંજે ગેસ લીકેજની દુર્ઘટના સર્જાય હોવાના અહેવાલો સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર પ્લાન્ટના 29 ટનના ઓક્સિજન ટેન્કરનો બલ્બ તુટી ગયો હતો, જેના કારણે ઓક્સિજન લીક થયો હતો. આ ઘટના બાદ વહીવટીતંત્ર…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેએ બુલેટ ટ્રેનના દિવા સ્ટેશનને થાણે સાથે જોડવા માટે નવી મેટ્રો લાઇનની જાહેરાત કરી
થાણે: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હાઇ સ્પીડ બુલેટ ટ્રેનના પ્રસ્તાવિત દિવા રેલવે સ્ટેશનને હાલના થાણે શહેર અને રેલવે સ્ટેશન સાથે જોડતી નવી મેટ્રો લાઇનના પ્રસ્તાવિત બાંધકામની જાહેરાત કરી. શિંદેએ સોમવારે રાત્રે દિવામાં એક જાહેર સભાને સંબોધતા આ જાહેરાત કરી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં 163 હિસાબનીશ અધિકારીને મળી બઢતી, જુઓ લિસ્ટ
અમદાવાદઃ ગુજરાતમાં નાણા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના હિસાબી સંવર્ગના હિસાબનીશ, વર્ગ-3 તથા પંચાયત સેવાના વિભાગીય હિસાબનીશ, વર્ગ-3 સંવર્ગની જગ્યા ઉપર ફરજો બજાવતા કર્મચારીઓને ગુજરાત હિસાબી સેવાની હિસાબી અધિકારી, વર્ગ-2 સંવર્ગની જગ્યા ઉપર તદ્દન હંગામી ધોરણે બઢતી આપી નિમણૂક આપવામાં આવી…