- આપણું ગુજરાત
આજથી રિક્ષા ચાલકોની નહીં ચાલે દાદાગીરી, તમામ રિક્ષામાં મીટર ફરજિયાત
અમદાવાદઃ આજથી વર્ષ 2025ની શરૂઆત થઈ છે. નવા વર્ષની શરૂઆતની સાથે એક નવો નિયમ પણ અમલમાં આવ્યો છે. રાજ્યના તમામ શહેરોમાં ચાલતી તમામ રિક્ષાઓમાં મીટર ફરજિયાત કરવામાં આવ્યા છે. જેને લઈને હાલમાં માથાકૂટ ચાલી રહી છે. આ મામલે અમદાવાદ અને…
- ઈન્ટરવલ
નવા વર્ષે રિઝોલ્યુશન લીધાં કે નહીં ? ઔર યે મૌસમ હંસીં…
-દેવલ શાસ્ત્રીભારતીય ઉપખંડના ઓ મહાન આત્મા, એક સીધો સાદો સવાલ છે કે વર્ષ બદલાઈ ગયું છે ત્યારે નવા રિઝોલ્યુશન લીધા કે નહિ? નવા સંકલ્પ કર્યા કે નહીં? લો, હજી સુધી વિચાર્યું જ નથી? બોલો, આવું તે ચાલે યાર?, આજકાલ તો…
- ઈન્ટરવલ
નવા વર્ષે ભારતે સામનો કરવો પડશે વિદેશ નીતિમાં આવા નવા પડકારોનો
કવર સ્ટોરી -અમૂલ દવેસાચી મિત્રતા કે મતલબી દોસ્તી? અમેરિકા સુપર પાવર છે. એનો દબદબો-રુઆબ એટલો છે કે એ છીંક ખાય તો આખા વિશ્વને શરદી થઈ જાય. ભારે બહુમતીથી ચૂંટાયેલા ડોનલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ સત્તાની ધૂરા હાથમાં લેવાના છે. હોદ્દો સંભાળ્યા…
- ઈન્ટરવલ
આર્ટ ઓક્શન હાઉસ, જ્યાં લાગે છે લાગણીઓ પર બોલી..!
ફોકસ -લોકમિત્ર ગૌતમકિંમત લગાડવામાં આવે તો દરેક વસ્તુ વેચાય છે માત્ર લાગણીઓ છે જે લિલામ નથી થતી આ કોઈ લોકપ્રિય શાયરની શાયરી નથી, બસ એમ સમજી લો કે આજકાલ સોશિયલ મીડિયાની દુનિયામાં જે મેસેજોની આપ-લે થાય છે આ એમાંનો જ…
- સુરત
BREAKING: હજીરાની કંપનીમાં ભીષણ આગ, 4 કર્મચારીઓના મૃત્યુ
સુરત: સુરતના હજીરા ખાતેની એક AMNS કંપનીમાં ભયંકર આગ લાગવાની ઘટના બની છે. આગની ઘટનાને પગલે ભારે ભાગદોડ મચી જવા પામી છે. આ ઘટનામાં ચાર જેટલા કર્મચારીઓના મૃત્યુ નિપજ્યાં હોવાની આશંકા સેવાઇ રહી છે. કોરેક્સ-2 પ્લાન્ટમાં બ્લાસ્ટ થયા પછી આગ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં 2025ને આવકારવા યુવાનોમાં થનગનાટ, ફાર્મ હાઉસ અને ડીજે પાર્ટીઓમાં હૈયે હૈયું દળાયું
અમદાવાદઃ વર્ષ 2025ને આવકારવા યુવાનોમાં થનગનાટ છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત અનેક શહેરોમાં 31 ડિસેમ્બરને બાય બાય અને 2025ને વેલકમ કરવા યુવાનો ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ તથા જાહેર સ્થળોએ ઉમટી પડ્યા છે. ડીજેના તાલ સાથે યુવાનોએ સેલિબ્રેશન શરૂ…
- સ્પોર્ટસ
ઉથપ્પાએ નવા વર્ષમાં નહીં જવું પડે જેલમાં, ન્યૂ યર પહેલાં ધરપકડ ટળી
બેન્ગલૂરુઃ 23.16 લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ભારતના ભૂતપૂર્વ બૅટર રૉબિન ઉથપ્પાની ધરપકડનું જે વૉરંટ થોડા દિવસ પહેલાં બહાર પડ્યું હતું એના પર કર્ણાટક હાઈ કોર્ટે સ્ટે મૂકી દીધો હોવાથી ઉથપ્પાની નવા વર્ષની શરૂઆત બગડશે નહીં. 2018થી 2020 સુધી ઉથપ્પા સેન્ટારસ…
- નેશનલ
દિલ્હી CM આતિશીએ એલજીને લખ્યો પત્ર, કહ્યું “દિલ્હીમાં તોડવામાં ન આવે કોઈપણ મંદિર કે ધાર્મિક સ્થળ”
નવી દિલ્હી: દિલ્હીમાં હવે ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીએ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે દિલ્હીમાં મંદિરો અને બૌદ્ધ ધાર્મિક સ્થળોને તોડવામાં ન આવે. મુખ્ય પ્રધાન…
- આપણું ગુજરાત
HTAT મુખ્ય શિક્ષકોની જિલ્લા ફેરબદલી માટે તારીખ થઈ જાહેર, આ તારીખ સુધી કરી શકાશે અરજી
ગાંધીનગરઃ એચ ટાટ મુખ્ય શિક્ષકોની જિલ્લા ફેરબદલીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પ્રથમવાર HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી ઓફલાઈન કેમ્પનું આયોજન કરવામાં આવશે. તારીખ 01-01-2025થી અરજી કરવાની શરૂઆત થશે. 07-01-2025 સુધી અરજી કરી શકાશે. HTAT મુખ્ય…