- ધર્મતેજ
સાંભળો, સંસારમાં કે ધર્મમાં સાચે માર્ગે આગળ વધવાની પૂર્વશરત…
વિશેષ -રાજેશ યાજ્ઞિક ‘શ્રુયતાં ધર્મ સર્વસ્વં શ્રુત્વા ચાપ્યવધાર્યતામ,આત્મન: પ્રતિકુલાનિ પરેષાં ન સમાચારેત’ પદ્મપુરાણનો આ શ્ર્લોક ગાગરમાં અર્થનો સાગર સમાવીને બેઠો છે. શ્ર્લોકનો અર્થ છે, ‘સાંભળો, ધર્મનો સાર શું છે? સાંભળો અને તેનું પાલન કરો. વ્યક્તિએ અન્ય લોકો સાથે એવું વર્તન…
- ધર્મતેજ
પૃથ્વીનો ઉદ્ધાર
અલૌકિક દર્શન -ભાણદેવઆ પ્રથમ તત્ત્વ દ્વારા, તેના માધ્યમથી બ્રહ્માજી અન્ય સૃષ્ટિની રચના કરે છે. જેમ પુરુષ સ્ત્રીના માધ્યમથી સંતાન ઉત્પન્ન કરે છે, તેમ બ્રહ્માજીએ પ્રથમ તત્ત્વ દ્વારા અન્ય સૃષ્ટિની રચના કરી. આ દ્વિતીય પ્રક્રિયા દરમિયાન જે પ્રથમ તત્ત્વ હતું તેણે…
- ધર્મતેજ
જમન -પ્રકરણ: 3
અનિલ રાવલ આખા પંથકમાં ઘોડા ડાક્ટર તરીકે પ્રખ્યાત પશુઓના એકમાત્ર ડોક્ટર જાની કાનમાં સ્ટેથોસ્કોપ ભરાવીને બચુ સુથારના ફળિયામાં ચત્તિપાટ પડેલી ગાયના ધબકારા ગણી રહ્યા હતા. ગાયનું આખું શરીર ધમણની જેમ ઊંચુંનીચું થઇ રહ્યું હતું. નગરશેઠ, સરપંચ, જમન, અરજણ, બચુ સુથાર,…
- ધર્મતેજ
ભગવાન શિવનો અર્થ છે કલ્યાણ, કયો ધર્મ કલ્યાણની ના પાડી શકે?
માનસ મંથન -મોરારિબાપુ શંકર કોણ છે ? ओमकार मूलं तुरीयं’ ચોથી અવસ્થા છે. ન સ્વપ્ન, ન સુષુપ્તિ, ન જાગ્રત, હે મહાદેવ, બાપ! તું તો તુરીય છે. તું તો તુરિયાવસ્થાનો પાદશાહ છે. અ,ઉ,મ, એ ત્રણે ગુણોના પ્રતીક છે, ત્રણ અવસ્થાઓના પ્રતીક…
- ધર્મતેજ
દુ:ખ આકાંક્ષાને કારણે છે
મનન -હેમંત વાળાશાસ્ત્રોમાં કહેવાયું છે કે દુ:ખના મૂળમાં આકાંક્ષા હોય છે. ક્યારેક એમ પણ કહેવાય છે કે જે તે બાબત સાથેની લિપ્તતા અર્થાત્ સંલગ્નતા દુ:ખનું કારણ છે. તો ક્યારેક એમ કહેવાય છે કે દુ:ખના મૂળમાં લોભ છે. પરંતુ થોડું ઊંડાણમાં…
- એકસ્ટ્રા અફેર
થરૂરે મોદીને વખાણ્યા તેમાં કાંઇ ખોટું નથી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજકૉંગ્રેસના સીનિયર નેતા અને કેરળના તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે કોંગ્રસમાં પોતાની ભૂમિકા અંગે સવાલ કરતાં કૉંગ્રેસમાં પાછું ડખાપંચક શરૂ થયું છે. શશિ થરૂર 18 ફેબ્રુઆરીએ દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા ત્યારે કૉંગ્રેસમાં તેમને હાંસિયામાં ધકેલી દેવાયા હોવાનો બળાપો…
- આપણું ગુજરાત
અમદાવાદની હૉસ્પિટલોમાં 3000 નવા બેડ ઉમેરાશે, હાર્ટના કેસમાં 15 ટકાનો વધારો
Latest Ahmedabad News: અમદાવાદમાં લાઇફ સ્ટાઇલ સંબંધિત રોગ (lifestyle related diseases) વધી રહ્યા છે. જેને લઈ હૉસ્પિટલો દ્વારા આગામી 5 વર્ષમાં 3000 નવા બેડ ઉમેરવામાં આવશે. મોટી અને નાની હૉસ્પિટલો દ્વારા હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચરમાં (healthcare infrastructure) 2000 થી 3000 કરોડનું રોકાણ…
- આપણું ગુજરાત
Gujarat Weather: આગામી બે દિવસમાં માવઠાની શક્યતા, રાજ્યમાં બેવડી ઋતુ રહેશે
અમદાવાદઃ ગુજરાત છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યનું તાપમાન સતત વધી રહ્યું છે. રાજ્યમાંથી ઠંડી વિદાય લઈ રહી હોય તેવું લાગતું હતું પરંતુ ગઈકાલે રાત્રે રાજ્યનું તાપમાન અચાનક ઘટી ગયું હતું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઘટ્યા બાદ ફરી ઠંડી ફરી વળી છે.…
- નેશનલ
Telangana Tunnel Accident: બચી ગયેલા શ્રમિકોએ જણાવ્યું કેવી રીતે બની ઘટના, 45 કલાક પછી પણ નથી મળી સફળતા
હૈદરાબાદ: તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ ટનલ કેનાલ(LBC) પ્રોજેક્ટ માટે નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડતાં આઠ કર્મચારીઓ 45 કલાકથી વધુ સમયથી અંદર (Telangana Tunnel Accident) ફસાયેલા છે. ભારતીય સેના, NDRF, SDRF અને અન્ય એજન્સીઓ સતત બચાવ કામગીરી કરી રહી છે,…