- ઉત્સવ
આયુર્વેદ આવ્યું છે ક્યાંથી?
કેન્વાસ -અભિમન્યુ મોદી આપણો દેશ જબરો છે. બધા દેશમાં ધ્રુવીકરણ થતું હોય. બે પક્ષ લડતા હોય. બે વિચારસરણી ધરાવતા લોકો બાખડતા હોય. એમાં પોલિટિક્સ પણ ભળે. ભારત એટલે યુનિક છે કે એમાં ઝઘડાની સાથે રાજકારણ ઉપરાંત ધર્મ પણ ભળે. આયુર્વેદ…
- ઉત્સવ
પચાસની ઉંમરે પણ કરી શકાય છે કરિયરની શરૂઆત સિલાઈ મશીને સર્જી મંજુશાની સફળ ગાથા
વિશેષ -પ્રથમેશ મહેતા મંજુશા જેવિયર અને નજૂકા જેવિયર કહેવાય છે કે નવી શરૂઆત કરવા માટે કોઈ સમય કે ઉંમરનું નડતર નથી હોતું. જીવનમાં આવતા વળાંકો પ્રગતિ અને તકોના દ્વાર ઉઘાડતાં હોય છે. આવું જ કાંઈક થયું મુંબઈમાં રહેતાં મંજુશા જેવિયર…
- ઉત્સવ
ગુજરાતી નાટકમાં બંગાળી બાબુની કમાલ
સ્પોટ લાઈટ -મહેશ્વરીનાટક: `કોરી આંખો ને ભીના હૈયા’ કાંતિ મડિયાનાં નાટકોના વિશિષ્ટ શીર્ષકો વિશે બે હપ્તા પહેલા મેં વાત કરી હતી. શીર્ષકથી જ શરૂ થયેલી પ્રયોગશીલતાનો વિસ્તાર નાટકના વિષયની પસંદગીમાં, એની ભજવણીમાં તેમજ એના દિગ્દર્શન – અભિનય સુધી જોવા મળતો…
- આપણું ગુજરાત
આવતીકાલથી ઠંડી માટે થઈ જાઓ તૈયાર; હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ઠંડીનું જોર ઘટ્યું છે. રાજયમાં પવનની દિશામાં પરિવર્તન થવાથી રાજ્યમાં ઘણા ભાગોમાં શિયાળાની અસર વિસરાઈ રહી છે. જો કે હવે આગામી દિવસોમાં ઠંડી ફરીથી પોતાનો ચમકારો દેખાડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સોમવારથી…
- ઉત્સવ
પોતાના કૌશલ્યમાં શ્રદ્ધા હોય તો લોકોની ટિપ્પણીની પરવા ન કરો
સુખનો પાસવર્ડ -આશુ પટેલકેદાર શર્મા થોડા દિવસ અગાઉ એક મિત્રએ મને કહ્યું: `તમે પત્રકારત્વ છોડીને ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ વળ્યા એ ખોટું કર્યું.’ એમની વાત સાંભળીને મને હસવું આવ્યું. મેં એમને એક જમાનાના વિખ્યાત ફિલ્મસર્જક કેદાર શર્માના જીવનનો એક કિસ્સો કહ્યો.…
- ઉત્સવ
ક્રાંતિની દિલધડક દાસ્તાં કલમની શાહી વિરુદ્ધ તાનાશાહી
મિજાજ મસ્તી -સંજય છેલટાઇટલ્સ: સમય સૌનો હિસાબ રાખે છે. (છેલવાણી)વિખ્યાત સ્પેનિશ લેખક ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ જીવનનાં અંતિમ પડાવમાં હતા ત્યારે એક પરિણીત સ્ત્રીની સેક્સલાઇફ વિશે બોલ્ડ નવલકથા લખવામાં ગૂંચવાયેલા. નવલકથામાં `આના’ નામની સ્ત્રી દર વર્ષે કેરેબિયન ટાપુ પર માતાની કબરની…
- ઉત્સવ
ગઝલ સમ્રાટ `શયદા’નો ગઝલ ગુલઝાર ખીલ્યો છે પુરબહારે
સર્જકના સથવારે -રમેશ પુરોહિતગઝલકાર શયદા હરજી લવજી દામાણી એક અગ્રગણ્ય ગઝલકાર હતા એમ કહીએ તો કોઈ ના ઓળખે, પણ ગઝલ સમ્રાટ શયદા કહીએ તો તાત્કાલિક ઓળખાણ પડે. ગઝલકાર તરીકે એવું પ્રદાન કર્યું કે `શયદા’ ઉપનામ આધુનિક ગુજરાતી ગઝલનો પર્યાય બની…
- સ્પોર્ટસ
IND vs AUS: WTC ફાઈનલ રમવાનું ટીમ ઇન્ડિયાનું સપનું તૂટ્યું, સિડની ટેસ્ટમાં પણ નાલેશીભરી હાર
સિડની: સિડનીમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી(BGT) 2024-25ની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે (IND vs AUS 5th Test) હરાવ્યું છે. ભારત 1-3 થી સિરીઝ હારી ગયું, ઓસ્ટ્રેલિયાએ 10 વર્ષ બાદ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી. આ હાર સાથે ભારતીય ટીમનું…
- વડોદરા
વડોદરામાં 6થી તા.14 જાન્યુઆરી સુધી સેનાનો ભરતી મેળો: 8354 યુવાનો અગ્નીવિર પરીક્ષા આપશે
Vadodara News: વડોદરા શહેરમાં મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના મેદાનમાં આગામી તા. 6થી તા.14 જાન્યુઆરી સુધી યોજાનારી ભારતીય સેનાની અગ્નિવીર જવાનની ભરતીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના તમામ જિલ્લામાંથી કુલ 8354 નવલોહિયા યુવાનો ભાગ લેશે. સેનામાં જોડાઇ…