- આપણું ગુજરાત
કૉંગ્રેસના ધારાસભ્યોએ નકલી તબીબ-દર્દી બની નોંધાવ્યો વિરોધ, વિધાનસભામાં ગુંજ્યો ખ્યાતિ કાંડનો મુદ્દો
ગાંધીનગરઃ હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે ગુજરાત વિધાનસભામાં ખ્યાતિ કાંડ અને રાજકોટની પાયલ હૉસ્પિટલ સીસીટીવીનો મુદ્દો ગુંજ્યો હતો. કૉંગ્રેસના ધારાસભ્યોએ નકલી ડૉક્ટર અને દર્દી બનીને વિરોધ નોંધાવ્યો હતો. ગાંધીનગર વિધાનસભાના પગથિયા પર જ કૉંગ્રેસ વિધાનસભા પક્ષના…
- આપણું ગુજરાત
શિક્ષકોની ભરતી મામલે ગાંધીનગરમાં આંદોલન, ઉમેદવારોની અટકાયત
ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષકો ફરી એક વખત આંદોલન પર ઉતર્યા છે. પાટનગર ગાંધીનગરમાં શિક્ષકોની ભરતી મામલે આંદોલન કરી રહેલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી. શિક્ષકોની ભરતી ઝડપી અને ક્રમિક કરવાની માંગ સાથે હાથમાં બેનર લઈને ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં…
- આપણું ગુજરાત
અમદાવાદના આ શિવમંદિરોઃ શ્રદ્ધા સાથે ભવ્ય ઈતિહાસ પણ ધરબાયેલો છે અહીં
અમદાવાદઃ જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો શરૂ થઈ ગયો છે. હર હર ભોલેના નાદ સાથે ભક્તો મોટી સંખ્યામાં આવે છે. ભવનાથનો મેળો તેની પૌરાણિક કથાઓને લીધે પ્રસિદ્ધ છે. ધર્મ સાથે ઈતિહાસ પણ જોડાયેલો છે અને તેથી આપણા ઘણા ધાર્મિક સ્થળો ઐતિહાસિક વારસો…
- ઇન્ટરનેશનલ
ઈલોન મસ્કની નાગરિકતા જોખમમાં! આ કારણે રદ થઇ શકે છે પાસપોર્ટ
ઓટાવા: ડોનાલ્ડ ટ્રમ્પ ફરી અમેરિકાના રાષ્ટ્રપતિ (Donald Trump) બન્યા બાદ ઘણા દેશો સાથે અમેરિકાના સંબંધોમાં તિરાડ પડી છે, ખાસ કરીને અમેરિકાના પાડોશી દેશો ટ્રમ્પની નીતિઓ અને નિવેદનોથો નારાજ છે. વર્ષોથી મિત્ર રહેલા અમેરિકા-કેનેડા સંબંધો (US-Canada Realrion) પણ સતત વણસી રહ્યા…
- આપણું ગુજરાત
ગાંધીધામ સંકુલની પાંચ ટીમ્બર પેઢીની આટલા કરોડની જીએસટી ચોરી પકડાઈ
ભુજઃ પૂર્વ કચ્છના ઔદ્યોગિક મથક એવા ગાંધીધામ સંકુલમાં ટીમ્બરના ક્ષેત્રમાં ટેક્સચોરી કરનારાઓ પર હવે મોટી તવાઈ અમદાવાદની જીએસટી વિભાગની વિજિલન્સ વિંગ દ્વારા બોલાવવામાં આવી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ગાંધીધામ સંકુલમાં આવેલી પાંચ જાણીતી…
- ધર્મતેજ
ઈશ્ર્વરના ન્યાયનું સત્ય
ચિંતન -હેમુ ભીખુ ઈશ્વરના ન્યાય માટે પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. આજના સમયમાં અધર્મનું આચરણ કરનાર, અસત્યનો સહારો લેનાર, અન્યના હક છીનવી લેનાર, પ્રપંચ તથા કપટ દ્વારા સત્તા અને સામર્થ્ય પ્રાપ્ત કરનાર, અનૈતિક ધારાધોરણથી સંપત્તિ એકત્રિત કરનાર, યોગ્યતાને અન્યાય કરી…
- નેશનલ
USAID એ 2024માં ભારતને કેટલું આપ્યું ફંડ? નાણા મંત્રાલયના રિપોર્ટમાં થયો ખુલાસો
નવી દિલ્હીઃ યુએસએઆઈડીના ભંડોળના મુદ્દાને લઈને ભારતમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. દરમિયાન, નાણા મંત્રાલયના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે નાણાકીય વર્ષ 2023-24 માં, અમેરિકન એજન્સી યુએસએઆઈડીના 7 પ્રોજેક્ટ્સ ભારતમાં ચાલી રહ્યા છે. આ તમામ 7 પ્રોજેક્ટ્સનું કુલ બજેટ…
- ધર્મતેજ
શિવ ને શક્તિનું મિલન એટલે મહાશિવરાત્રી
ફોકસ -આર. સી. શર્મામહાશિવરાત્રીને આદિ અને અનંતની આરાધનાનું પર્વ ગણવામાં આવે છે. 26 ફેબ્રુઆરીએ હર્ષોલ્લાસથી ભોળાનાથનો આ ઉત્સવ મનાવવામાં આવશે. ફાગણ માસની કૃષ્ણપક્ષની ચતુર્દશી તિથિએ સૃષ્ટિનો આરંભ થયો હતો. પૌરાણિક કથાઓ પ્રમાણે ‘અગ્નિલિંગમ’ના ઉદયથી સૃષ્ટિની શરૂઆત થઈ હતી. કથા એવી…
- ધર્મતેજ
જાણો અક્ષરાતીત પુરુષોત્તમને
ગીતા મહિમા -સારંગપ્રીત પરબ્રહ્મને જાણવા યોગ્ય તત્ત્વ કહીને હવે ભગવાન કૃષ્ણ સમજાવે છે કે- સમગ્ર સૃષ્ટિમાં બે પ્રકારના પુરુષો (ચૈતન્યો) રહેલા છે ક્ષર અને અક્ષર. તેમાંથી બધા જ જીવો અને તેનાથી વધારે ઐશ્વર્યયુક્ત તત્ત્વો પણ ‘ક્ષર’ છે અને કૂટસ્થ (અવિકારી)…