- નેશનલ
છત્તીસગઢના પત્રકારની હત્યા કેસના મુખ્ય આરોપીની ધરપકડ, થઇ શકે છે મોટા ખુલાસા
બીજાપુર: છત્તીસગઢના બીજાપુરમાં પત્રકાર મુકેશ ચંદ્રાકરની હાત્યાનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે (Journalist Mukesh chandrakar murder case) ચર્ચામાં છે, આ કેસમાં છત્તીસગઢ પોલીસની SITને મોટી સફળતા મળી છે. પોલીસે સ્થાનિક કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકરની ધરપકડ કરી છે, જે મુકેશ ચંદ્રાકરની હત્યાના મુખ્ય આરોપી…
- ધર્મતેજ
ભક્તિરસનું અનોખું ઉદાહરણ: મીરાં ને બૈજુ બાવરા
આચમન -અનવર વલિયાણી ઈન્સાન માત્રના જીવન સાથે વણાયેલ સુખ અને દુ:ખ એ મહત્ત્વની લાગણીઓ છે. આ લાગણીતંત્ર બંને માણસને વિચલિત કરે છે. આંસુ એ દુ:ખની નજરે દેખાય તેવી અભિવ્યક્તિ છે અને દુ:ખ કોઈ વેદનામાંથી નીપજેલા અનુભવ છે, આટલું તો સૌ…
- ધર્મતેજ
હૃદયને તપાસો તો ખરા!
ગીતા મહિમા -સારંગપ્રીત ભગવાન કૃષ્ણ સમજાવે છે કે તે પરબ્રહ્મ ભગવાન દરેકના હૃદયમાં વિરાજમાન છે. અવિશ્વસનીય શક્તિઓ અને ઊંડી લાગણીઓનો જાણે પોતામાં સમાવેશ કરીને ભગવાન સામાન્ય માનવ સાથે સંવાદ સાધે છે. તે સંવાદ માટે શ્રીહરિએ જે સ્થાન પસંદ કર્યું છે…
- નેશનલ
કડકડતા શિયાળામાં દિલ્હીમાં વરસાદ, સમગ્ર ઉત્તર ભારત ગાઢ ધુમ્મસ હેઠળ,સેંકડો ફ્લાઈટ, ટ્રેનને અસર
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં આજે સવારની શરૂઆત વરસાદ સાથે થઈ હતી. હવામાન વિભાગે સવારે 11 વાગ્યા સુધી વરસાદની આગાહી કરી છે. સેટેલાઇટ ઇમેજમાં જોવા મળ્યું છે કે હરિયાણા, દિલ્હી અને યુપીના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના સાથે વાતાવરણ વાદળછાયું છે. બે…
- નેશનલ
દિલ્હીમાં કાતિલ ઠંડી વચ્ચે વરસાદની આગાહી, શ્રીનગરમાં પારો શૂન્યની નીચે
નવી દિલ્હી: શિયાળાની ઋતુ બરાબરની જામી છે, ખાસ કરીને ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી અનુભવાઈ (Coldwave in North India)રહી છે. હિમાલયના પહાડોમાં સતત હિમવર્ષા થઇ રહી છે, પહાડો પરથી આવતા પવનોને કારણે રાજધાની દિલ્હીમાં કાતિલ ઠંડી પડી રહી છે. એવામાં…
- વલસાડ
ફરી ગુજરાતની ધરા ધ્રુજી; વલસાડમાં 3.7ની તીવ્રતા ભૂકંપનો આંચકો
વલસાડઃ ગુજરાતમાં ભૂકંપ માટે ખૂબ જ સંવેનશીલ ગણાતા કચ્છ બાદ હવે દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે વહેલી સવારે 4.45 વાગ્યાની આસપાસ વલસાડમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રેક્ટર સ્કેલ પર ભૂકંપની 3.7ની તીવ્રતા નોંધાઈ છે. આજે વહેલી સવારે…
- ઇન્ટરનેશનલ
Justin Trudea આજે આપી શકે છે PM પદ પરથી રાજીનામું
ઓટાવા: ભારત સાથેના વિરોધને લઈને સતત વિવાદનું કેન્દ્ર બનેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામાના અહેવાલ મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટુડો એક-બે દિવસમાં રાજીનામું આપી શકે છે. તેઓ લિબરલ પાર્ટીનું પ્રમુખપદ પણ છોડી શકે છે. એક…
- નેશનલ
વહેલી સવારે પોલીસે પ્રશાંત કિશોરની ધરપકડ કરતાં મચ્યો હોબાળો; પાર્ટી કરશે રાજ્યવ્યાપી દેખાવો
પટણા: બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC)ની પરીક્ષાઓને લઈને ચાલી રહેલા આંદોલનમાં આમરણ અનશન પર બેઠેલા જન સૂરજના સંસ્થાપક પ્રશાંત કિશોરની (Prashant Kishore) પટણા પોલીસે ધરપકડ કરી છે. પટણાના ડેપ્યુટી કમિશનર ચંદ્રશેખરે આ વાતની પુષ્ટિ કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રશાંત…
- ધર્મતેજ
જગત આકસ્મિક ઘટના નથી
ચિંતન -હેમુ ભીખુ બે વિચારધારા છે. એક, જગત શાશ્વત છે અને તે સ્વયંભૂ છે અને બીજી, જગત સર્જિત થાય છે અને પ્રલય પામે છે અને આ સર્જન અને પ્રલય માટે કોઈ ઈશ્વર-શક્તિ કારણભૂત છે. જો જગત શાશ્વત છે, કાયમી છે…