- નેશનલ
નેપાળ-દિલ્હી-બિહાર સહિત દેશના ઘણા ભાગોમાં વહેલી સવારે ભૂકંપના ઝટકાઃ જૂઓ વીડિયો
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં મંગળવારે વહેલી સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિન્દુ નેપાળનું તિબ્બત હોવાનું જાણવા મળ્યું છે. ખૂબ જ તીવ્રતાવાળો ભૂકંપ હોવાની માહિતી મળી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર 7.1 રીક્ટર સ્કેલનો ભૂકંપ નેપાળ ઉપરાંત ભારતમાં દિલ્હી,બિહાર,સિ્ક્કિમ,…
- તરોતાઝા
કોઇ વાર વ્યક્તિ સાચા કે ખોટા કારણસર પાપભાવનાથી પીડાતી હોય છે
તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ (ગતાંકથી ચાલુ)કેટલીક વ્યક્તિઓ પોતે કોઇ પાપ કર્યું છે તેવી ભાવના અર્થાંત પાપગ્રંથિથી પીડાય છે. આ પ્રકારની ગ્રંથિને કારણે વ્યક્તિ સતત પીડા અનુભવે છે. પાપગ્રંથિની આ વેદનામાંથી મુક્ત થવા માટે વ્યક્તિ કોઇ સાચીખોટી ક્રિયા કરવાને રવાડે ચડી જાય છે…
- તરોતાઝા
ચહેરા મોહરા -પ્રકરણ: 6
મા, તું નાહકની ગભરાય છે. આમ પણ હું મોટો થયો પછી એણે તારા પર હાથ ઉપાડવાનું તો બંધ કરી જ દીધું છે ને? તેમ છતાં પણ જો એ હાથ ઉપાડશે તો હું….. પ્રફુલ્લ કાનાબાર એ વાત સાંભળીને સોહમના પગ નીચેથી…
- તરોતાઝા
નિવૃત્તિ પછીનું પેન્શન: એનપીએસ
ફાઈનાન્સના ફંડા -મિતાલી મહેતા નિવૃત્તિ પછી પેન્શન આવતું રહે એ માટેની યોજનાને ‘નેશનલ પેન્શન સિસ્ટમ (ગઙજ)’ કહે છે. આપણે ત્યાં એ અમલમાં મુકાઈ છે. ‘પેન્શન ફંડ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી’ના વિશેષ વિભાગ તરીકે ‘નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટ’ની રચના કરવામાં આવી…
- તરોતાઝા
જીવનસંધ્યાએ જ્યારે જીવનસાથીનો સાથ છૂટી જાય…
ગૌરવ મશરૂવાળા જીવનનું કડવું સત્ય એ છે કે જીવનસાથીનો સાથ છૂટી ગયા પછી એકલું પણ રહેવું પડતું હોય છે. જીવનનું અભિન્ન અંગ બની ગયેલ સાથી જ્યારે અવસાન પામે ત્યારે એમના વગર રહેવું ઘણું આકરું પડતું હોય છે. જેમને જીવન-મરણના કોલ…
- સ્પોર્ટસ
BCCI આ તારીખે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત કરશે! આ ખેલાડીને મળી શકે છે સુકાનીપદ
મુંબઈ: ઓસ્ટ્રેલીયાના પ્રવાસ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન (Indian Cricket Team) નિરાશાજનક રહ્યું, ભારતે 1-૩થી ટેસ્ટ સિરીઝ ગુમાવી. ભારતીય ક્રિકેટ ટીમ હવે ઘર આંગણે ઇંગ્લેન્ડ સામે 5 મેચની T20 અને 3 મેચની વનડે સિરીઝ (IND vs ENG) રમશે, આ બંને…